Browsing: Dharmik News

વાધા બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને દ્વારકાધીશની પ્રસાદી અપાશે દ્વારકા યાત્રાધામમાં આવેલ પ્રસિઘ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં સેવાપૂજા કરતાં ગુંગ્ગળી બ્રાહ્મ ૫૦૫ સમસ્તના એક સાથે ૭૦૦ જેટલા જ્ઞાતિજનો…

સામુદ્રિક શાસ્ત્રો અનુસાર શરીરના ભાગોમાં તલ હોવાનું સુચન ભવિષ્યના ઘણા રહસ્યો ખોલે છે. શરીર પર તલની જગ્યા, તેનો રંગ અને આકાર ઘણા બધા રહસ્યો છુપાવીને બેઠા…

તમારી સાથે એવું ક્યારેય બન્યું છે કે તમે જે જગ્યાએ છો. ત્યાં એકલા નહીં પરંતુ તમારી સાથે બીજા કોઇ હોય? અથવા તો શાંત‚મમાં અચાનક કોઇનો અવાજ…

મેષ : શારીરીક અને માનસિક આરોગ્ય સારુ રહેશે મધ્યાહન બાદ નવા કાર્યો શરૂ ન કરવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે. વાણી અને વ્યવહાર પર સંયમ રાખવો.…

દેશમાં જેટલા પણ ગણેશ મંદિર છે. તેમાંથી મુંબઇ સ્થિત સિધ્ધવિનાયક મંદિર સૌથી વધુ ચર્ચિત છે. અહીં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. – ગણેશોત્સવ…

ગણેશ ચતુર્થીએ ગુજરાતની સૌથી વધુ ધામધુમથી ઉજવાતા તહેવારોમાંનો એક છે. ૧૦ દિવસનો આ તહેવાર ગુજરાતીઓ ઘણા ઉત્સાહથી મનાવે છે. ગણેશ ચતુર્થીની ઉજવણી ગણપતિ દાદાના ફેવરિટ પ્રસાદ…

મેષ : આજનો દિવસ પ્રસન્ન રહેશો. જો લક્ષ્મીજીની કૃપા થશે તો આર્થિક યોજનાઓ સફળ થશે. જો લક્ષ્મીજીની કૃપા થશે તો આર્થિક યોજનાઓ સફળ થશે વધુ લોકોને…

શુકનશાસ્ત્રમાં કુતરાઓનુ એક અલગ મહત્વ આપવામાં આવ્યું છે તેમજ આ શાસ્ત્રમાં કુતરાઓને શુકન રત્ન પણ કહેવામાં આવે છે. શુકન શાસ્ત્ર અનુસાર કુતરાઓની હાવ-ભાવ તથા તેની હરકતોથી…

ગણેશોત્સવ પર્વમાં વિવિધ સંસ્થાઓ, મહોલ્લા, સોસાયટીઓમાં ગણેશ સ્થાપન માટે ઇકોફ્રેન્‍ડલી ગજાનંદની મૂર્તિ લાવવાનું આયોજન કરાઇ રહ્યુ છે. અને શહેરીજનો પણ ઇકોફ્રેન્‍ડલી ગણેશોત્સવ મનાવવા માટે ખુબ જ…