Browsing: Dharmik News

પ્રકાશના પર્વમાં દીપક, રંગોળી, તાંબાના સિક્કા, કળશ, શ્રીયંત્ર, કમળ-ગેંદાના ફૂલ અને નૈવૈદ્યથી કરો માતા લક્ષ્મીજીને પ્રસન્ન દીપાવલી એ હિન્દુ ધર્મનો વર્ષ દરમયાનનો સૌથી મહત્વનો અને મોટો…

આગામી ૧૮ ઓક્ટોમ્બરે દિવાળી જેવા પાવન અવસરે ધાર્મીક નગરી અયોધ્યા એક અલગ રુપમાં જોવા મળશે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર ત્રેતાયુગની અયોધ્યા જેવુ વાતાવરણ કળયુગમાં ઉતારવાનો પ્રયાસ…

પતિની લાંબી આયુ માટે કરવામાં આવતું કડવાચોથનું વ્રત સ્ત્રીઓ માટે ખૂબ મહત્વનું છે આ દિવસે સ્ત્રી સારામાં સારો શણગાર સજી ચંદ્રને જળ અર્પિત કરી પૂજા કરે…

કડવા ચોથનું વ્રત દરેક પરણિત સ્ત્રી માટે ખૂબ મહત્વપૂર્ણ તહેવાર છે એ દિવસે સ્ત્રી પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે અને રાત્રે સોળે શણગાર…

કાડવા ચૌથ નોર્ધન ઇન્ડિયામાં વિવાહિત હિન્દુ મહિલા દ્વારા ઉજવવામાં આવે છે. કરવે ચૌથ 2017 8 મી ઓક્ટોબર, 2017 ના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર હિન્દુ કૅલેન્ડર…

મહેનત અને લગનથી આપણે પોતાના જીવનમાં બધુ પામી શકીએ છીએ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રાશિચક્રની બાર રાશિઓ છે આ બાર રાશિઓમાંથી ૪ રાશિઓ એવી છે કે જે…

શરદોત્સવ નિમિત્તે ઠેર-ઠેર મહારાસના આયોજનો: રઢિયાળી રાતને વધાવવા ખેલૈયાઓ આતુર: ડાકોર, દ્વારકા, નાથદ્વારા, ગોકુળ, મથુરા અને વૃન્દાવન સહિતના કૃષ્ણધામોમાં પૂનમ ભરવા ભાવિકોના ઘોડાપૂર ઉમટશે: રાજા રણછોડરાયને…

નરેન્દ્ર મોદીનું મંદિર બનવાની જાહેરાત થઇ છે, આ મંદિર ઉત્તરપ્રદેશના મેરઠના સરધના વિસ્તારમાં બનશે આ મંદિર માટે પાંચ એકરની જમીન નક્કી કરી લેવાઇ છે. તેમાં મોદીની…

ઘરમાં સકારાત્મક ઉર્જા મેળવવા માટે પુજાઘર રાખવાનું ઘણુ મહત્વ છે. ખાસ કરીને આપણા સમાજમાં આ મહત્વની બાબત છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ જળવાય રહે અને સકારાત્મક ઉર્જાનો…