Browsing: Dharmik News

શ્રાવણ  માસના સોમવારે શિવાલયોમાં ભક્તો  બન્યા શિવમય  , ‘છોટી કાશી’ના ઉપ નામથી નવાજવામાં આવે છે તેવા જામનગર શહેરમાં અનેક નાના મોટા શિવાલયો આવેલા છે, ત્યારે આજે…

તા. ૨૧ .૮.૨૦૨૩ સોમવાર , સંવંત ૨૦૭૯ નિજ  શ્રાવણ સુદ પાંચમ,   નક્ષત્ર: ચિત્રા, યોગ: શુભ, કરણ: બવ. આજે  સાંજે ૫.૩૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ,ઠ,ણ) ત્યારબાદ…

તા. ૨૦.૮.૨૦૨૩ રવિવાર , સંવંત ૨૦૭૯ નિજ  શ્રાવણ સુદ ચોથ, હસ્ત  નક્ષત્ર, સાધ્ય  યોગ, વણિજ કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ,ઠ,ણ) રહેશે. મેષ (અ,લ,ઈ) : તબિયતની…

તા. ૧૯.૮.૨૦૨૩ શનિવાર , સંવંત ૨૦૭૯ નિજ  શ્રાવણ સુદ ત્રીજ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર, સિદ્ધ  યોગ, તૈતિલ કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ,ઠ,ણ) રહેશે. મેષ (અ,લ,ઈ) : સીધી…

જયોતિર્લિંગ એટલે જ્યોતિ બિંદુ જે પ્રકાશનો આધારસ્તંભ કે સ્ત્રોત કહેવાય છે શિવભક્તો નિયમિત રીતે શિવાલયમાં જઈ શિવલિંગની પૂજા કરતાં હોય છે. ભગવાન શિવ એકમાત્ર એવા દેવ…

ચૂલા ઠારવાની પ્રાચિન પરંપરા આજે પણ અકબંધ બોળચોથથી પારણા નોમ સુધીનાં આ પારંપરિક ઉત્સવમાં બહારથી મોટેરાઓ અનેરા ઉત્સાહથી જોડાય છે: ગોકુળ આઠમના ઉત્સવે, કાનુડાના જન્મોત્સવમાં કાઠીયાવાડ…

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં આ જ્યોતિર્લિંગ આવેલું છે. સોમનાથનું શિવલિંગ સૌથી મોટું છે. અને તેના દૈદિપ્યમાન સ્વરૂપની ઝાંખી કરવા દર વર્ષે…

પંચનાથ મંદિરે ભાવિકોનો શિવ ભકિતમાં લીન થવા અભૂતપૂર્વ  ધસારો મંદિરના સાર્ધશતાબ્દી વર્ષ નિમિતે ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણીઓની થશે વણઝાર શહેરની મધ્યમાં આવેલ શ્રી પંચનાથ મંદિરનો  સાર્ધ…

તા. ૧૮.૮.૨૦૨૩ શુક્રવાર , સંવંત ૨૦૭૯ નિજ  શ્રાવણ સુદ બીજ, પૂર્વાફાલ્ગુની  નક્ષત્ર, શિવ  યોગ, બાલવ   કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ)  રહેશે. મેષ (અ,લ,ઈ) : આવકમાં …