Browsing: Diwali

ધન્વંતરી જયંતિ આયુર્વેદ દિવસ રૂપે મનાવાય છે: કાર્યકરો ‘અબતક’ના આંગણે આરોગ્ય ભારતી રાજકોટ દ્વારા ધનતેરસનાદિવસે તા.૫ને સોમવારે સવારે ૯.૩૦ થી ૧૧ આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીના જન્મ…

દિવાળીમાં રાજકોટ એસ.ટીની એક્સટ્રા 50 બસ દોડશે દિવાળીના તહેવારોને લઈને એસ.ટીમાં અત્યારથી મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. પોતાના વતન જવા અથવા ફરવા જવા માટે સલામત…

બસ હવે થોડા જ દિવસો બચ્યા છે દિવાળીના તહેવારને , બધી જ ગૃહિણીએ દિવાળીની  સાફસફાઈનું કામ ખૂબ જ જોર શોર થી ચાલુ કરી જ દીધું હશે.…

દિવાળીના દિવસો નજીક આવી રહ્યાં છે.દીપાવલીનો દિવસ એટલે ભગવાન રામ ૧૪ વર્ષે વનવાસ પૂણે કરી અયોધ્યામાં પદાર્પણ કરે છે તે ઐતિહાસિક ક્ષણ પ્રભુ રામ અયોધ્યામાં પધારી…

ધોરાજી માં આવેલ ફટાકડા નાં ઘણા સ્ટોલ કે ઘણી દુકાન વગર મંજૂરી એ ચાલી રહી છે તથા સેફ્ટી અને આગ રહીત સાધનો ની અછત જોવા મળેલ…

દિવાળીનો તહેવાર ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર છે. દિવાળી પર ગરીબોથી લઈ ને અમીરો બધાના ઘરો દીવા અને લાઇટિંગ દ્વારા શણગારવામાં આવે છે. આ દિવસે બધાના ઘરના…

જસાપર ગામે આવેલી બીઆરસી ભવનમા ૩૦થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના દિવડા બનાવ્યા મૂળી તાલુકાના જસાપર ગામે આવેલ બીઆરસી ભવનમા આઇ ઇ ડી વિભાગ અતર્ગત શિક્ષકો દ્રારા…

૫ નવેમ્બર સુધી ચાલનારા સેલમાં કેશબેક અને ડીલ ઓફ ધ ડે આકર્ષણનું કેન્દ્ર દિવાળીના તહેવારનો માહોલ ધીરેધીરે જામી રહ્યો છે. લોકલ માર્કેટમાં દિવાળીની ખરીદીની શ‚આત થઈ…

માનવ કલ્યાણ મંડળ સંસ્થાના દિવાળીના ઉજવણીના ભાગરૂપે ચેરમેન મુકેશભાઈ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન તેમજ ૧૮૫૦ સભ્યો દ્વારા જરુરીયાતમંદોને મિઠાઈ, ફરસાણના પેકેટ્સ, ડ્રાયફૂટ, ચોકલેટ, અનાજ,…

દિવાળીના પર્વ નિમિત્તે આદિલક્ષ્મી, ધન લક્ષ્મી, વિદ્યા લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વિજય લક્ષ્મી અને રાજ લક્ષ્મી નો અદ્ભુત સમન્વય સમાઅષ્ટ લક્ષ્મી હોમદ્વારા ધન,…