- મોરબી: શાકભાજીની લારીએ પ્રૌઢને માર મારી ખંડણી વસુલી
- સુરત : ભવાનીવડ ન્યુ PM આંગણીયામાં CID ક્રાઇમના દરોડા
- ‘સ્પા’માંથી બાળ મજૂરને મુક્ત કરાવતી પોલીસ
- સંશાધનો કે મિલકત પરના અધિકારો સમુદાયના કે ખાનગી વ્યક્તિના ?
- સૌરાષ્ટ્રનું 81.60% પરિણામ: 85.88% સાથે બોટાદ જિલ્લો પ્રથમ
- NOAAએ એક ખતરનાક તોફાનની આગાહી કરી, જેની પૃથ્વી પર કેવી અસર થશે ??
- બમ્પર ઓફર સાથે Jioનો નવો પ્લાન લૉન્ચ
- અબ્દુલ સાંધ મર્ડર કેસમાં કુખ્યાત રફીક અને જિહાલ સાંધની ગોળી મારી હત્યા
Browsing: Education
વાર્ષિક મહોત્સવ-ટેકનીકલ ઈવેન્ટમાં ભાગ લેતા અનેક વિદ્યાર્થીઓ : જીટીયુના કુલપતિના હસ્તે મેગેઝીન ‘ઉર્જા-૧૭’ નું અનાવરણ : વિજેતાઓને ઈનામ વિતરણ. લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા ૫માં વાર્ષિક…
બોર્ડના વિદ્યાર્થીઓએ મુંઝવણ વિના શાંતચિતે બોર્ડની પરીક્ષા આપવા ડો.અલ્પના ત્રિવેદીની શીખ. ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શ‚ થઈ રહી છે ત્યારે ડો.અલ્પનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે,…
વાલીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભર્યું વાતાવરણ ઉભુ કરે: હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના પરીક્ષાઓને આપી શુભેચ્છા. નચિકેતાના સંચાલક અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના વિદ્યાર્થીઓને…
અત્યાર સુધી ૫ વિષય ફરજિયાત ભણાવવાના હતા પરંતુ હવે વોકેશનલ વિષયનો ઉમેરો કરાશે. સીબીએસઈની મૂલ્યાંકન પદ્ધતિમાં સુધારા અંતર્ગત હવે ધો.૧૦ બોર્ડની પરીક્ષા માટે છ વિષય ફરજિયાત…
અબતક સાથેની મુલાકાતમાં બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે. ૧૫મીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ વિદ્યાર્થીઓને શાંત ચિતે,…
ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ-ડાઉન્ટ શ‚: પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે ડીઈઓ-શાળાના આચાર્યોની બેઠક સીસીટીવી ન હોય ત્યાં ટેબલેટ મુકવાની કામગીરીનો ધમધમાટ બોર્ડની પરીક્ષાના વિર્દ્યાથીઓને…
યુવાધન લોકસંગીતથી અવગત થાય એવા હેતુથી સપ્તાહ ઉજવણી: વિદ્યાર્થીઓ પણ કલા પ્રસ્તુત કરે એવું ડો.અંબાદાન રોહડિયાનું આહવાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વર્ણિમ સ્થાપના વર્ષ નિમિતે મેઘાણી કેન્દ્ર દ્વારા…
૧૬મી ફેબ્રુઆરીથી ચાલતા આંગણવાડીઓના હેલ્પર અને વર્કરોના આંદોલનનો સુખદ અંત રાજકોટ મહાનગરપાલિકાની શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં સ્થિત બાકી રહી ગયેલી તમામ આંગણવાડીઓ પણ આજથી ધમધમવા લાગી…
સૌરાષ્ટ્રના પાટનગર અને શિક્ષણના હબ ગણાતા રાજકોટનો શૈક્ષણિક વહીવટ ખાડે: જિલ્લા શિક્ષણાધિકારી સહિત ૬૦ ટકા જગ્યા ખાલી, ૪૦ ટકા સ્ટાફી શિક્ષણાધિકારી કચેરીનું ગાડુ ગબડાવાય છે.આખા સૌરાષ્ટ્રનું…
બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલી વય મર્યાદાના જાહેરનામા પર સુપ્રીમનો સ્ટે એલએલબીના કોર્ષમાં હવે ઉંમર બાધ સિવાય પણ વિદ્યાર્થીઓ પ્રવેશની કાર્યવાહી કરી શકશે. LLBના પાંચ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.