- એ એ એ…ધડામ, બંગાળના CM ફરી એકવાર ઘાયલ થયા
- સુરત : કાપોદ્રા પોલીસ દ્વારા ગેસ રિફિલિંગ કરનારા ઇસમોની ધરપકડ
- સુરત: મિત્રતા બની મોતનું કારણ
- CID ક્રાઇમનો PSI રૂ. 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાયો
- માળામાં ” 108 ” મણકાનું રહસ્ય શું ?
- કતખાનામાં પશુઓ ઉપર થતી ક્રૂરતા રોકવા NGOનો હાઇકોર્ટમાં ઘા
- આપઘાત કરી રહેલી માતાનો સાત વર્ષની બાળાએ જીવ બચાવ્યો !!!
- સુરેન્દ્રનગરના પાટડી ઘુડઘર અભ્યારણમાં ‘ઝરખ’ દેખા દીધી
Browsing: Ganesh Chaturthi
ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે વિઘ્નહર્તાના આગમન ને લઈ ભાવિકોમાં અનેરો ઉત્સાહ: બેન્ડવાજા, ડી.જે.ના સૂરે વાજતે ગાજતે ‘બાપા’ની કરાશે સ્થાપના શ્રાવણ માસ પૂરો થયા બાદ હવે…
પુજાવિધિ-ભજન-પ્રસાદ સહિતના કાર્યક્રમો કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ અને જીવરાજાની ટીવીએસના શો રૂમની મધ્યમાં આવેલી શેરીમાં આવેલ સિધ્ધિ વિનાયક ગણપતિજીનું મંદિર દર્શન માટે ખૂલ્લુ મૂકવામાં આવેલ…
ર૦માં વર્ષના આયોજનમાં ગણપતિની ૯ ફુટની ઇકોફ્રોઝલી મૂર્તિને હીરા, માણેક, જડીત પોષાક અને રંગબેરંગી અભૂષણોથી શણગારાશે ઉત્સવના સમગ્ર કાર્યક્રમને લઇ આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે રાજકોટ સહિત…
લોખંડના ઉપયોગ કર્યા વિના લાલ પથ્થરમાંથી બનેલા મંદીરના ગર્ભગૃહને સોના-ચાંદીથી મઢવામાં આવશે રાજકોટ શહેરના કાલાવડ રોડ નજીક ૪૫૦ ચોરસવારના વિશાળ પરિસરમાં અંદાજે ૧૦ હજાર ફુટથી વધુ…
વૈશાખ સુદ ચોથ એટલે કે આજે ગણેશ ચોથના શુભદિન છે. આજે ઘેર ઘેર ગણપતિ બાપાની પુજા અને લચપતા લાડુનો થાળ ધરાવવામાં આવશે ભકતો આજે વ્રત રાખી…
એક માન્યતા પ્રમાણે આ દિવસે ગણપતિ બાપાના લગ્ન થયેલા; વ્રત અને પુજા કરવાથી વિઘ્નહર્તા વિઘ્નો દૂર કરે છે. વૈશાખ શુદ ચોથને બુધવાર તા. ૮.૫ના દિવસે કાલે…
ડી.જે. ઢોલ-નગારા અને અબીલ ગુલાલ ઉડાડી તંત્ર અને જનતાના સહીયારા પ્રયાસથી નિર્વિઘ્ને દુંદાળા દેવનું વિસર્જન છેલ્લા ૧૦ દિવસથી ચાલતો ગણેશ મહોત્સવ અનંત ચતુદર્શીના પાવન દિવસે સંપન્ન…
હવન-યજ્ઞ ગણપતિ બાપ્પા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આનાના નાદ સાથે દુંદાળા દેવને ભાવભીની વિદાય અપાશે: કમલેશ મિરાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ…
મોદકપ્રિય દુંદાળાદેવને આજે છપ્પનભોગ ધરાશે યાજ્ઞિક રોડ પર બીરાજેલ દુંદાળાદેવ રાજકોટ કા મહારાજાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ભુદેવ સેવા સમિતિ દ્વારા સ્થાપવામાં આવેલ વિઘ્નહર્તા ગણેશજીના…
રાજકોટના એરપોર્ટ રોડ પર વસુંધરા રેસીડેન્સીમાં વસુંધરા કા રાજા આકર્ષણ બન્યું છે. ગણપતિના દર્શન કરવા માટે આજુબાજુની સોસાયટીઓ તેમજ સોસાયટીના દરેક સભ્યો સાંજે મહાઆરતીમાં ઉમટી પડે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.