Browsing: Navratri

નવરાત્રીમાં અખંડ જ્યોત માટે પાલન કરવાના નિયમો નવરાત્રી સ્પેશીયલ શારદીય નવરાત્રી દરમિયાન (15 ઓક્ટોબર, 2023 થી 24 ઓક્ટોબર, 2023), એક પ્રિય પરંપરા કેન્દ્ર સ્થાને છે: અખંડ…

હિન્દુ ધર્મમાં દશેરાને એક મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવસ પૂજા, પાઠ અને ખરીદી માટે ખૂબ જ શુભ છે, કારણ કે દશેરા એટલે કે વિજયાદશમી…

 મીત બ્રધર્સે PM મોદીના લખેલા ગરબા પર ધુન આપી પીક્ચારાઈઝ કર્યું  ગીત નેશનલ ન્યુઝ PM મોદી સોંગઃ નવરાત્રીના ખાસ અવસર પર પીએમ મોદીએ એક ગીતનો વીડિયો…

16મી ઓક્ટોબર એટલે  શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે. આ દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીને તપની દેવી કહેવામાં આવે છે. શારદીય નવરાત્રી દર વર્ષે આસો માસની…

જગત જનની, જોગમાયા, રાજ રાજેશ્ર્વરી, પરાશક્તિ મહામાયા માં નવદુર્ગાના નવલા નોરતાનો કાલથી શુભારંભ થશે. કાલે રવિવારના સંયોગે માં નવદુર્ગા ગજરાજ પર સવાર થઇ પધરામણી કરશે. માં…

હિંગળાજ માતા મંદિર, પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી ૧૨૦ કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા (તહસીલ)માં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગળાજ ખાતે સ્થિત એક હિંદુ…

નવરાત્રીનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થાય છે. નવરાત્રિના 9 દિવસ સુધી ભક્તો માતાની પૂજા કરે છે. આ દરમિયાન લોકો દેવી માને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ…

ધનરાજ નથવાણીની સંગીતસભર પ્રસ્તુતી ‘પંચવી’ નવરાત્રી સ્પેશીયલ નવરાત્રીના તહેવારો હવે શરૂ થવાની તૈયારી છે ત્યારે ધનરાજ નથવાણીની સંગીતસભર પ્રસ્તુતી ‘પંચવી’ને કારણે વાતાવરણમાં અનેરો આધ્યાત્મિક જોમ ઉમેરાઈ…

નવરાત્રીને લઈને શહેર શહેરના યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રી એટલે નવ દિવસની રાત્રીની સાથે નવ દિવસની અલગ અલગ કલરફુલ ડ્રેસિંગ, એસેસરીઝ વગેરેનો પણ…

માતાજીના નવલા નોરતા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માતાજીની શક્તિની ભક્તીમાં લીન થવા શ્રી બજરંગ ગરબી મંડળની બાળાઓ આતુર જોવા મળી રહી છે.…