Browsing: Amreli

ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આર.આર.સેલ સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, આર.આર.સેલ સ્‍ટાફનાં…

બગસરામાં ઘણાસમયથી નાસતો ફરતો આરોપી માણસુર ઉર્ફો મોટો બીકુ નનકુભાઈ કહોર, રહે હુડકો કોલોની બગસરા, પ્રોહી ગુન્હા નં. ૧૬/૧૮ તથા ૪૭/૧૮ના કામનો આરોપી ઘણા સમયથી નાસતો…

દામનગર ના ધ્રુફણીયા ખાતે જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયા એ સમસ્ત ધ્રુફણીયા નો જટિલ જમીન ફાળવણી વિવાદ મુદ્દે સ્થાનિક ગ્રામજનો ને જમીન ફાળવણી રદ કરાવી આપવા ખાત્રી…

દામનગર ખાતે ઝેડ એમ.અજમેરા ઈંગ્લીશ મીડીયમ  શાળા  માં એમ. આર કેમ્પેઈન વેકસીન માટે વાલી મીટીંગ માં રૂબેલા વેકસીન અંગે શિક્ષકો અને  આરોગ્ય અધિકારીઓ દ્વારા સમજ આપતો…

હાલની પ્રવર્તમાન સ્‍થિતિને અનુલક્ષીને કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એ.બી. પાંડોરે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ ની…

લોકોમાં રોષ: પીપાવાવ ધામમાં જમીન મુકિત આંદોલનના કારણે કાગળ પર દેખાડો રાજુલા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી હજારો એકર જમીનમાં ગેરકાયદેસર રીતે જીંગા ફાર્મો બિલાડીના ટોપની જેમ…

રાજુલામાં છેલ્લા ૭૫ વર્ષો ઉપરાંતથી મેઘરાજાની વિનવવા માટે શહેરના પૌરાણિક મંદીરો કુંભનાથ, સુખનાથમાં દર વર્ષે પરંપરાગત પર્જન્ય યજ્ઞનું આયોજન સમસ્ત શહેરીજનો તરફથી કરવામાં આવે છે. તે…

ગઇ તારીખ ૦૧/૧૦/૨૦૧૩ ના રોજ અમરેલી જિલ્‍લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્‍લોટમા રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ ઉવ.૧૭ નાને કોઇ અજાણ્‍યા શખ્‍સો  લીલીયા ટાઉનમાંથી…

દામનગર ના દહીંથરા ખાતે આગામી ત્રણ જુલાઈ નારોજ અલખઘણી ગૌ સેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ માં વિવિધ સંકુલો નું લોકાર્પણ…

અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં આવેલ સીએચસી મા ૨ ડોક્ટરની નિમણુક કાઈમી માટે છે જેમાં અચાનક એક ડોક્ટરને ડેપ્યુટેશનમાં બાબરા સિવિલ હોસ્પિટલમા ૩ મહિના માટે મૂકવામાં આવ્યા…