- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!
- આ 5 ગુજરાતી ફિલ્મો મે માહિનામાં મચાવશે ધૂમ
- નવા લસણની બજારમાં આવક: ગત વર્ષની સરખામણીએ ભાવ ઓછા
- એસ.એફ. એસ. જળસંચય અભિયાનમાં 10,000 ઘરોમાં થશે બોર રિચાર્જિંગ
- આઠ વર્ષના દર્શન પટેલએ ઘ્યાન થકી જોયા વગર પારખવાની પ્રાપ્ત કરી શકિત
- લિફ્ટના મેઈન્ટેનન્સમાં આળસ નોતરી શકે છે જીવલેણ દુર્ઘટના!!!
Browsing: Gir Somnath
વિશ્વમાં એકમાત્ર એશિયાટીક સિંહોની વસ્તી ધરાવતા ગીરના સિંહ અભ્યારણ્ય પર કોઈની નજર લાગી ગઈ હોય તેમ છેલ્લા બે વરસથી ગીરનું જંગલ સતતપણે સિંહના મૃત્યુના કારણે વગોવાતું…
સોમનાથ ખાતે ચાલી રહેલ શિવકથામાં શિવકથાકાર પૂ.ગીરીબાપુએ ઈતિહાસ રચ્યો સોમનાથ ખાતે પ્રાર્થના પરિવાર દ્વારા આયોજિત પુજ્ય શ્રી ગિરિબાપુના વ્યાસાસને થયેલ શિવકથા દરમ્યાન બાવીસ વર્ષની સફરમાં બાપુ…
દવાખાનાઓમાં પ્રાથમિક સુવિધાઓનાં નામે મીંડુ: મેડિકલ સ્ટોરમાં પણ ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં બિનઅનુભવી સ્ટાફ દ્વારા દવાઓનું ખુલ્લેઆમ વેચાણ ઉના શહેરમાં અનેક ખાનગી હોસ્પિટલોમાં આવેલ છે પરંતુ આ હોસ્પિટલોમાં…
વેરાવળમાં આહીર સમાજની વાડી ખાતે વિરાટ આહીર શક્તિ સંમેલન મળ્યું: તાલાલાનાં ધારાસભ્યનું સસ્પેન્શન રોકવાની પ્રબળ માંગ સાથે ચીમકી ઉચ્ચારતા આહીર આગેવાનો તાલાલા નાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ…
કલ્પ એન્ટરપ્રાઇઝ, અવધ એગ્રી ઇમ્પેક્ષ, અનંત સીડઝ સહિતની ઇન્ડસ્ટ્રીઝમાંથી ૩.૪૧ લાખની ઉઠાતરી, શહેરમાં છેલ્લા એક મહિનામાં ચોરીના અનેક બનાવો જો કે, એક પણ ગુનાનો ભેદ ઉકેલાયો…
એક વર્ષ પૂર્વે પાકિસ્તાન નેવીએ પકડેલા ગુજરાતી માછીમારને જેલમાં પેરાલીસીસનો એટેક આવ્યા બાદ સારવાર દરમિયાન દમ તોડયો ફીશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા મૃતકના પરિવારને હજુ સુધી સત્તાવાર માહિતી…
ગેરકાયદે પથ્થર કાપીને બેલા બનાવતા કારખાના પર ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચની તવાઇ ગીર-સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે કોડીનારના ઘાંટવડ ગામના આંબલીધાર નામની સીમ વિસ્તારમાં રણજીતભાઇ રામભાઇ ઝાલાની સર્વે…
રરીતી કરનારા સામે કડક પગલા સાથે પરીક્ષાર્થીઓને મુશ્કેલી ના પડે તેની પુરી તકેદારી લેવાશે ગીર-સોમનાથ જિલ્લાનાં ધો. ૧૦ નાં ૨૬ કેન્દ્ર તથા ધો. ૧૨નાં ૧૭ કેન્દ્રો…
ગીર-સોમનાથ તા. -૦૫, સોમનાથ સ્થિત રામમંદીરનાં ઓડીટોરીયમમાં આજે સાંસદશ્રી(રાજયસભા) ચુનીભાઇ ગોહેલ, જિલ્લા પ્રભારી સચિવશ્રી સંજય નંદન,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર સહિતના…
પોતાની સરળ અને ચોટદાર વાતથી લોકોને જીવનની રાહ કંડારવાની પ્રેરણા આપતા પૂજય મોરારીબાપુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. શિવરાત્રીના પર્વ નિમિતે સોમનાથ મંદિરનું અનેરુ મહત્વ રહેલું…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.