પોતાની સરળ અને ચોટદાર વાતથી લોકોને જીવનની રાહ કંડારવાની પ્રેરણા આપતા પૂજય મોરારીબાપુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. શિવરાત્રીના પર્વ નિમિતે સોમનાથ મંદિરનું અનેરુ મહત્વ રહેલું છે એમાં પણ શિવરાત્રી ઉપર સોમવારનો યોગ આવતા તેનું મહત્વ વઘ્યું ત્યારે સોમનાથ મંદિરે મોરારીબાપુએ મહાદેવની પુજા-અર્ચના કરી જલાભિષેક સાથે મહાદેવને રીઝવી ધન્યતા અનુભવી હતી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુપ્રસિઘ્ધ કથાકાર મોરારીબાપુનું સન્માન કર્યું હતું.
Trending
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે