Abtak Media Google News

પોતાની સરળ અને ચોટદાર વાતથી લોકોને જીવનની રાહ કંડારવાની પ્રેરણા આપતા પૂજય મોરારીબાપુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. શિવરાત્રીના પર્વ નિમિતે સોમનાથ મંદિરનું અનેરુ મહત્વ રહેલું છે એમાં પણ શિવરાત્રી ઉપર સોમવારનો યોગ આવતા તેનું મહત્વ વઘ્યું ત્યારે સોમનાથ મંદિરે મોરારીબાપુએ મહાદેવની પુજા-અર્ચના કરી જલાભિષેક સાથે મહાદેવને રીઝવી ધન્યતા અનુભવી હતી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુપ્રસિઘ્ધ કથાકાર મોરારીબાપુનું સન્માન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.