Browsing: Gujarat News

ધર્મેશ મહેતા, મહુવા: ‘તાઉતે’ વાવાઝોડાએ જે તબાહી મચાવી હતી, તેની પ્રત્યક્ષ સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં ગીર સોમનથ , ભાવનગર…

ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા પ્રાથમિક શિક્ષકો સામે  તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાવામાં આવી હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.વિવિધ…

મ્યુકરમાઇકોસિસના દર્દીઓને લીપોસોમોલ એમ્ફોટેરીસીન-બીના ઇન્જેક્શન માટે દર્દીની જરૂરી વિગતો કલેક્ટર તંત્ર સુધી પહોંચાડવાની રહેશે, કલેક્ટર તંત્રની મંજૂરી મળ્યા બાદ હોસ્પિટલને ઇન્જેક્શન મળી જશે હેલ્પલાઇન નંબર…

ર00 કરોડ નુકશાન: સૌરાષ્ટ્ર કચ્છ બ્રિકસ મેન્યુ. એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટરને લેખીત રજુઆત સૌરાષ્ટ્રમાં તાઉતે વાવઝોડાના કારણે પડેલા કમૌસમી વરસાદથી ઇંટ ઉઘોગકારોની લાખોની સંખ્યામાં…

રોલેક્ષ એસએનકે કોવિડ સેન્ટરમાં દર્દીઓને ત્રણે સમય સાત્વિક ભોજન પીરસાઇ છે હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં ઠેર-ઠેર દર્દીઓ વધતા રહે છે, જ્યાં ત્યાં દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત…

રાજકોટમાં કોરોના કેસ હાલ ધીમે ધીમે ઘટવા લાગ્યા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉનમાં છૂટછાટ બાદ આજથી  વેપારીઓ દ્રારા પોતાના ધંધા રોજગાર શરૂ કરવામાં આવ્યા…

રાજકોટના કોવિડ કંટ્રોલરૂમ ખાતેથી પ્રોએકિટવ કોલિંગ સેંટરથી પીડીયુ ખાતે દાખલ દર્દીના સગાને દરરોજ સવાર અને બપોર પછી એમ બે વાર દર્દીની હાલની સ્થિતિ વિશે અવગત કરાવવામાં…

વહીવટી તંત્ર સાથે રહી સસ્તા અનાજની દુકાનો, ફિલ્ડ વર્ક, સર્વે, સમરસ હોસ્પિટલમાં કિચન મેનેજમેન્ટ, રેમડેસીવીર વિતરણ સહિતની સરાહનીય કામગીરી રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવા…

રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉન કરીને સમગ્ર રાજ્યમાં છૂટછાટ આપવામાં આવી છે જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. લારી ગલ્લા…

વેપારીઓ-ખેડૂતો દ્વારા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્ત પાલન રાજકોટ માર્કેટ યાર્ડ એક મહિનાથી વધુ સમય બંધ રહ્યા બાદ આજથી ફરી ધમધમતુ થયું છે. ગઇકાલે મુખ્ય…