- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
Browsing: Gujarat News
હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ, રંગો મે રંગ મિલ જાતે હૈ મંગળવારે એમટીવી ખાતે ધૂળેટીનો રંગારંગ કાર્યક્રમ ઉજવાશે: મુંબઇનું ડીજે રીશી રાવ રંગોત્સવને ચાર…
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે ગુડ ગવર્નન્સની દિશામાં સી.એમ. કેશબોર્ડ અંતર્ગત વિકસાવેલ ‘રિઅલ ટાઈમ…
મદ્રાસ અમદાવાદ હમસફર ટ્રેન રાજકોટ સુધી લંબાવો રેલવેના પ્રશ્ર્નોની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજરને રજૂઆત મુંબઇ સૌરાષ્ટ્ર વચ્ચેના મુસાફરોના ધસારાને ઘ્યાને…
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૧૬૦ જેટલા છાત્રોએ લીધો ભાગ: ઈનામ વિતરણ થયુ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ હોસ્પિટલ ખાતે સાંજે ૬:૦૦ થી ૯:૦૦ દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ …
પી.ડી. માલવીયા કોલેજ ખાતે એનસીસી યુનિટ, નેવી યુનિટના લોકાર્પણ પ્રસંગે રમેશભાઈ ઓઝાનું યુવાનોને સંબોધન સાંસ્કૃતિક શિક્ષણ સમાજ રાજકોટ સંચાલિત પી.ડી.માલવીયા કોલેજ ઓફ કોમર્સ દ્વારા ભાઈશ્રી રમેશભાઈ…
દાદરા નગર હવેલી અને દમણદીવ પ્રસાશન દ્વારા ગાયત્રી મંદિર મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમા રાખવામા આવ્યો હતો,જેમા ખાસ કેન્દ્રીય જનજાતિય વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી રેણુકા સિંહ…
રાજયોમાં આંતરિક સખળ ડખળ આખરી નિર્ણય લેવામાં બાધારૂપ:સર્વ સંમતિ સાધવા પરામર્શની એકધારી ચાલુ: ગાંધી-પરિવારનું સંમોહન યથાવત: રાહુલ-પ્રિયંકા અને સોનિયા – મનમોહનસિંગની પક્ષમાં સૌથી અધિક વગ !…
વોકહાર્ટ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાને ગંભીર હૃદયરોગ અને ગર્ભમાં રહેલ અવિકસીત બાળકની હાઇરિસ્ક સિઝેરીયન કરી બાળક અને માતા બંનેને બચાવી લેવામા તબીબોની ટીમ સફળ રહી હતી. તસ્વીરમાં…
ફાગણ સુદ તેરસના રોજ શૈત્રુજય પર્વની પરિક્રમા એટલે કે ભાવયાત્રાનું આયોજન કરવામાં આવે છે કે જેમાં ૬ ગાવની પરિક્રમા કરવામાં આવે છે. આ અંતર્ગત રાજકોટના જાગનાથ…
૮ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે: ૮૦૦થી વધુ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે અપાશે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આગામી તા.૧૨ને ગુરૂવારે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.