Browsing: Gujarat News

૩૧મીએ લેવાનારી ગુજકેટની પરીક્ષા રદ પેપર એસેસમેન્ટની કામગીરી પણ અટવાઈ: યુનિવર્સિટીનું જીમ, ઇન્ડોર સ્ટેડિયમ, IS-IPS ટ્રેનિંગ સેન્ટર, લાયબ્રેરી, હોસ્ટેલો અને વોકિંગ માટે એથ્લેટીક્સ ટ્રેક સહિત સદંતર…

કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ જંગલેશ્વર વિસ્તારમાં સઘન કામગીરી, ૪૦ ટીમોએ ડોર ટુ ડોર સર્વે કર્યો : એક મોબાઈલ મેડિકલ ટીમ ઓપીડી માટે કાર્યરત કરાઈ…

જરૂરી ન હોય તો જાહેર જનતાએ પોલીસ સ્ટેશન રૂબરૂ જવાના બદલે ઓનલાઈનના માધ્યમથી ફરિયાદ, અરજી કરવા શહેર પોલીસ કમિશનરનો અનુરોધ વિશ્ર્વભરમાં કોરોના વાયરસના પગલે લોકો ભયભીત…

કોરોનાના વધુ શંકાસ્પદ લાગતા કેસથી તંત્રમાં દોડધામ : મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટિમ દ્વારા જંગલેશ્વરમાં યુવકના રહેઠાણ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે : યુવકના સંપર્કમાં આવેલા તમામ…

કોરોનાથી બચવા શુ કરશો: રાજકોટ સ્વા. ગુરૂકુળના મહંત સ્વામી બતાવે છે ઘરગથ્થુ ઉપાયો કોરોના વાયરસ દુનિયાભરને ભરખી રહ્યો છે, કાળોકેર વર્તાવી રહ્યો છે. દુનિયાભરના દેશો અત્યારે…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને અટકાવવાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકનાર સામે કડક પગલા લેવામાં આવેલ છે, જે અનુસંધાને આજરોજ તા. ૧૯-૦૩-૨૦૨૦ ના રોજ મ્યુનિ.…

શંકાસ્પદ મુસાફરો ધ્યાનમાં આવે તો તંત્રનું ધ્યાન દોરવા તાકીદ: જિલ્લા કલેકટરની ટ્રાવેલ્સ ઓપરેટર્સ સાથે બેઠક હાલ વિશ્વમાં અને દેશમાં પ્રવર્તી  રહેલી કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને…

હાલ ફોર્મ ભરવાની મુદત ૩૧મી સુધી લંબાવાઇ સમસ્ત સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જે હાલ કોરોના વાયરસને કારણે મુલત્વી રખાયો…

કોરોના વાયરસ અંગે માહિતી મેળવવા હેલ્પલાઇન નંબર ૧૦૪ અથવા કંટ્રોલરૂમ નંબર ૦૨૮૧-૨૪૪૪૬૮૦ પર સંપર્ક કરવો રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના (કોવીડ-૧૯) વાયરસ થી ફેલાતા રોગ…

જમશેદપુરમાં નરભેરામ હંસરાજ કમાણી જૈન ભવનની આગ્રહભરી વિનંતીથી મંગળવારે સ્થીરતા કરનાર પૂ. ધીરગુરુદેવના સાંનિઘ્યે કોરોના મહામારી રોગના ઉપદ્રવની ઉપશાંતિ અર્થે વિશ્ર્વ શાંતિ સદભાવના જાપનું આયોજન કરાયું…