Browsing: Gujarat News

ભાજપના ઈશારે ધરપકડ કરવામાં આવી હોવાનો પાસ આગેવાનોનો આક્ષેપ જેતપુર પોલીસે ધોરાજી જઈ  સૌરાષ્ટ્ર ના પાસ ના ક્ન્વિનર લલિત વસોયા ની કરીધડપકડડઅને ત્યાી જેતપુર લાવી હતી…

અસ્પૃશ્યતા વિરુધ્ધ જાગૃતિ, દમન-શોષણ અટકાવવા માટે કરી હતી મહત્વની કામગીરી ડો. બાબા સાહેબ આંબેડકરે જેમને બુધ્ધ અને કબીરની સાથોસાથ પોતાના ગૂ‚ ગણ્યા હતા તેવા સમાજ સુધારક…

ધમાકેદાર ખાતમુહૂર્તની તડામાર તૈયારીઓ: બોલીવુડના કલાકારને બોલાવવાની વિચારણા: ઘંટેશ્ર્વર એસઆરપી પાસે ૨૪૦ એકર જગ્યામાં આકાર લેશે રેસકોર્સ-૨ રાજકોટની ઉત્સાહપ્રિય જનતા માટે આનંદના સમાચાર મળી રહ્યાં છે.…

જામકંડોરણા અને સાવરકુંડલાની મહીલાને સ્વાઇનફલુ ભરખી ગયો: આઇસોલેશન વોર્ડમાં પાંચ દર્દીઓ સારવાર હેઠળ: મૃત્ય આંક દસ થયો ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ અને રાત્રીના સમયે આવતો ઠંડો…

વળતર વધારાતા ઓનલાઈન વેરો ભરનારની સંખ્યામાં વધારો ૨૬૬૫ કરદાતાઓએ પ્રમ દિવસે જ વેરો ભરી દીધો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી વેરા વળતર યોજના અને વ્યાજ માફી યોજનાનો…

૯૦ કિલો વાસી  પાનનો મીઠો મસાલો અને ૧૮૦ લીટર ઠંડા-પીણાનો નાશ: છ નમુના લઈ ૧૭ આસામીઓને નોટિસ ફટકારાઈ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત બીજા…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની કોમર્સ અધ્યાપકની બે બેઠકોનું ચૂંટણી પરિણામ જાહેર: સંકલનના ઉમેદવારોનો અપેક્ષિત વિજય: સ્નેહલ કોટકને ૧૫૩ મત અને અચ્યુત પટેલને ૮૬ મત મળ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની…

ધ્રાંગધ્રા રણમાં આવેલા વચ્છરાજદાદા મંદિરે પુજા અર્ચના કરતા મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ી ૧૫ કિ.મી દૂર રણની મધ્યમાં આવેલ વરછરાજદાદાના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ…

નીલકંઠધામ-પોઈચા શ્રી સ્વામિનારાયણ ગુ‚કુલમાં સંતો હરિભકતોએ સ્વામિનારાયણીય નવરાત્રા લાભ અને નુકસાન એ જેમ ધંધાની ઓળખાણ ગણાય છે તેમ સાધના અને આરાધના સાધુની ઓળખાણ ગણાય છે. તપ…

સર્વોદય સેવા સંઘ અને સુરક્ષા સેતુ સોસાયટીના આયોજનમાં ૧૮ વર્ણ બાબા સાહેબની વંદના કરશે ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના મસિહા ‘ભારત રત્ન’ બાબા સાહેબ ડો. ભીમરાવ…