Browsing: Rajkot

પશ્ર્યાતાપ અને માનવ સેવા ધર્મોને સાર્થક કરતા જેલના પાકા કામના કેદીઓ સ્વચ્છતાને ઘ્યાને રાખી કેદીઓને સ્વરોજગારી અને નવરા મનમાં કોઇ ખરાબ વિચાર ન આવે તે માટે…

ઉંઝા ખાતે ગણતરીની કલાકોમાં ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. ન ભૂતો ન ભવિષ્યતી એવા મહાયજ્ઞમાં અનેક દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓનો સહયોગ સાંપડયો છે. લાખો પરિવારો અહી મહોત્સવનો…

આગામી દિવસોમાં હજુ ભાવ વધે તેવી સ્થિતિ: ડબ્બાનો રૂા.૧૩૧૦એ આંબ્યો પામોલીન તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. હાલ પામોલીન તેલના ડબ્બાના ભાવ રૂા.૧૩૧૦ સુધી પહોચી ગયા…

રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગવર્નર આચાર્ય દેવવ્રતજી અધ્યક્ષસને બિરાજી શોભા વધારશે: ૭૦૦૦થી વધુ લોકો શાહી લગ્નોત્સવમાં જોડાશે: સમાજ શ્રેષ્ઠીઑ દ્વારા પ્રત્યેક દીકરીને ૩ લાખનો માતબર કરિયાવર:…

રૂડા-૧ અને વૃંદાવન સોસાયટીમાં ધીમા ફોર્સથી પાણી વિતરણી સૈનિકોનો હોબાળો, અધિકારીઓનો ઉધડો લીધો ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણીના ટાંકાની છત તૂટતા હાલ ૫ વોર્ડમાં ડાયરેકટ પાણી…

નવો ટાંકો બનાવવાની સૈધ્ધાંતિક મંજુરી પણ આપતા મ્યુનિ. કમિશનર રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ન્યારી પાણી પુરવઠાના ઈ.એસ.આર. (સ્ટોરેજ ટાંકા)નો કવર સ્લેબ તૂટવાની ઘટનાની અત્યંત ગંભીરતાથી…

મંદિરની સાથે હોસ્ટેલ, સામાજિક સંગઠન તેમજ રોજગાર ભવન, એનઆરઆઈ ભવન વગેરે કાર્યરત થશે સમાજના પરિવારોને આકસ્મિક આપતીમાં મદદરૂપ થવા ‘વિશ્ર્વ ઉમિયા સુરક્ષા કવચ’ સહાય અપાશે અમદાવાદ…

સરદાર વલ્લભભાઈ પટેલની ૬૯ની પુણ્યતિથિ નિમિતે શ્રધ્ધાંજલી આપવા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન,કિસાનપરા, રેસકોર્ષ રોડ,રાજકોટ ખાતે પ્રાર્થનાસભા યોજેલી હતી.સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા યોજાયેલ આ…

એક હજાર જેટલા બાળકોએ ભાગ લીધો બાલભવન દ્વારા યોજાયેલ બાલમહોત્સવમાં બાળકો માટે રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સોમવારના રોજ લીંબુ ચમચી સ્પર્ધા રાખવામાં…

રેલવે ડિવિઝને વર્ષ દરમિયાન ૧.૨૯ લાખ યુનિટ ઉર્જાની બચત કરી રૂ.૯.૩૯ લાખની વિજળી બચાવી પશ્ર્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનને ઉર્જા સંરક્ષણ માટે સંસન (ઈન્સ્ટિટયૂશન) કેટેગરીમાં વર્ષ ૨૦૧૮-૧૯…