Browsing: Rajkot

સ્કુલ ઓફ સાયન્સ, આર.કે. યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા માઇક્રોબાયોલોજીસ્ટ સોાસાયટી ઓફ ઇન્ડિયાના વિઘાર્થી એકમની સ્થાપના કરીને નવી પહેલ કરવામાં આવી છે. આ એકમનું ઉદ્વાટન ડો. અરવિંદભાઇ…

સપ્તાહ દરમ્યાન ઉદ્યોગરત્ન સન્માન સમારોહ, વિઘાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા, કામદારો માટે વાર્તાલાપ  અને તાલિમ વર્ગનું આયોજન: અતિથિ વિશેષ પદે નિખિલેશ્ર્વેરાનંદજી અને શિરીષ પાલીવાલ હાજરી આપશે. નેશનલ…

ગુજરાત સરકારના સહયોગથી ‘શિક્ષણ થકી સશકિતકરણ કાર્યશિબિર’ને જબ્બર પ્રતિસાદ મહિલા સામાખ્ય ગુજરાત દ્વારા શિક્ષણથકી સશકિતકરણ કાર્ય શિબિર રાજકોટમાં પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ…

સવા લાખ નવકારમંત્રના જાપના અનુષ્ઠાનનું આયોજન: પૂ.ગિરીશમુનિ મ.સા.નાં જીવન કવન પર આધારિત સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરાશે: ઉપાશ્રયો ખાતેથી બસની વિશેષ વ્યવસ્થા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ…

ગુજરાત સરકારના ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત તા.૯ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય શબ્દ મહોત્સવના સંસ્કરણનો સૌથી મોટા પુસ્તક મેળાનો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું…

કી – નોટ સ્પીકર તરીકે વિખ્યાત વૈજ્ઞાનિક સી.એમ. નોટીયાલ, દેશના મેથ્સ ગુરુ ડો.બી.એન.રાવ, વૈજ્ઞાનિક જે.જે. રાવલની ખાસ ઉપસ્થિતિ: મુખ્ય મહેમાન તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વમુની અને સૌરાષ્ટ્ર…

આયુષ્માન ભારત કાર્ડ માટે ૮ ડોમ અને માં વાત્સલ્ય યોજના માટે ૨૦ ડોમ ઉભા કરાયા: લાભાર્થીઓ માટે ૨૯૫ કીટ તૈયાર કરાઈ: ૧૪ હજાર લાભાર્થીઓનું આયુષ્માન ભારત…

સ્વાઈન ફલુ અંગે શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ગાઈડલાઈન જાહેર કરતું કોર્પોરેશન: બિમાર બાળકોને સ્વસ્થ ન થાય ત્યાં સુધી શાળામાં રજા આપવા પણ તાકીદ શિયાળાની સિઝનમાં…

છેલ્લા ૩૨ વર્ષથી દિન-રાત ધમધમતું એકમાત્ર ઓશો ધ્યાન મંદિર વસંત પંચમી ઉત્સવ, વેલેન્ટાઈન દિવસ, ધ્યાનભકિત, શિવતાંડવ ધ્યાન ઉત્સવ સહિતના આયોજનો ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ…

વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિમાં પ્રખ્યાત એવી સુજોક થેરાપીની માતૃ સંસ્થા ઈન્ટરનેશનલ સુજોક એસો. દ્વારા દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. હાથના પંજામાં જ…