Browsing: Surat

૧લી જૂનના રોજ સૂરતની જેલમાં યોગ પ્રાણાયામ થશે. ૧૯,૨૦ અને ૨૧ જૂનના રોજ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં હજારો લોકો યોગ કરશે. આગામી તા.૧ જૂનના રોજ સૂરતની જેલમાં…

સાધિકા બહેનો પર દુષ્કર્મના આરોપમાં લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને આજે મેડિકલ ચેકઅપ માટે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં અગાઉ નારાયણ સાંઈએ મીડિયા સામે…

પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મીલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાત જેટલા…

પાંડેસરા ખાતે આવેલા જીઈબીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર…

Surat

દિકરી ઘરે આવે ત્યારે તેને પ્રશ્ર્નો પુછવાને બદલે દિકરાને સવાલ કરી સમાજ જાગૃત કરો: વડાપ્રધાન જમ્મુ કાશ્મીરની આસિફાના ગેંગરેપના કિસ્સાથી હજુ તો દેશ આખું કાંપી રહ્યું…

૧૦ વર્ષિય બાળકીના શરીર પર ઈજાના ૮૬ નિશાનો મળી આવ્યા; ઘટનાની તપાસ ડીસીબીને સોંપાઈ: આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુરતવાસીઓનાં દેખાવો: રેલી યોજી પિડીત બાળકીને ન્યાય…

જમ્મુ કાશ્મીરની આસિફાના ગેન્ગરેપના કિસ્સાથી હજુ તો દેશઆખું કાંપી રહ્યું છે ત્યારે બાદમાં ઉત્તરપ્રદેશ અને હવે સુરતમા ૯ વર્ષની પર ગેન્ગરેપ થયાની કરૂણ ઘટના સામે આવી…

ધૂન-કિર્તન, સંત સત્સંગ તેમજ ત્રણ દિવસની વ્યાખ્યાનમાળા યોજાઈ મંદિરે સાધના, આરાધના, ઉપાસના અને હિન્દુ ધર્મના સંસ્કારોનું કેન્દ્ર છે. મંદિરએ અંધશ્રદ્ધાનું નહીં પરંતુ નમ્રતા અને નિખાલસતા પ્રગટાવવાનું…

કતારગામ પોલીસ મથકથી એક કિમીના એરિયામાં બુધવારે મોડી સાંજે કરોડોના હીરાની લૂંટ થઇ હતી. અનાથ આશ્રમ ગોધાણી સર્કલ પાસે સેફ ડિપોઝીટ વોલ્ટમાં ગ્લો સ્ટાર ડાયમંડનો મેનેજર…

ભગવાનનો પ્રતિષ્ઠોત્સવ: અન્નકુટ, હાટડી તથા પૂજનોત્સવના દર્શનનો લાભ લેતા બાળકો યુવાનો સ્વામીનારાયણ ગુરુકુળ વરરોડ સુરત ખાતે રંગોત્સવ, પુષ્પોત્સવ સાથે ભગવાનનો પ્રતિષ્ઠોત્સવ ભાવથી ઉજવાયો હતો. રાજકોટ સ્વામીનારાયણ …