Browsing: National

અખાત્રીજના મુહૂર્તે ધનઐશ્ર્વર્યના પગરણ માટે સોનુ ખરીદવાનો રિવાજ છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના 9.5 કરોડ ખેડૂત પરિવારોને ઘરબેઠા ગંગારૂપી ખાતામાં લક્ષ્મીની ભેટ આપી હોય તેમ…

વધતા જતાં ડિજીટલ યુગમાં ઓનલાઇન નાણાકીય ફોડના કિસ્સાઓ અને માઘ્યમો વધી રહ્યા છે. ત્યારે મોટી રકમોના કોડ નેટબેકીંગથી પણ થતાં હોય છે. જયારે ફીશીંગ ટેકનીકથી કોઇ…

ભારતને આવતા અઠવાડિયે કોરોના સામેની જંગમાં વેક્સિનના રૂપમાં ત્રીજુ હથિયાર મળી શકે છે. રશિયામાં તૈયાર થયેલી સ્પુતનિક વી વેક્સિન આવતા અઠવાડિયાથી ભારતમાં મળી શકે છે. નીતી…

માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવની સંસ્કૃતિની જન્મદાતા ભારતની ભૂમિ છે. ભારતના વતની ભાઈ-બહેનો વિશ્વમાં જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં પોતાની સંસ્કૃતિની સાથે પહોંચ્યા. જ્યોર્જીયા, સવાનાહમાં નિવાસ કરતા…

દેશભરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આવા કપરા સમયમાં વડાપ્રધાન મોદી અન્નદાતાઓ માટે એક ખુશીના સમાચાર લઈને આવવાના છે. 14 મેના રોજ સવારે 11:00 વાગે…

દરરોજ, 1500થી વધારે ડૉક્ટરો ઇ-સંજીવની ટેલિમેડિસિન પ્લેટફોર્મના માધ્યમથી દૂરથી જ દર્દીઓની સેવા કરે છે કેટલાક રાજ્યો વિશેષ હોમ આઇસોલેશન OPD શરૂ કરવા માટે કામ કરી રહ્યાં…

કોરોના સામે સુરક્ષા કવચ મનાતી રસી મેળવવા માટે “રસ્સાખેંચ” જામી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તો રસી ઉત્પાદક કંપનીઓ વચ્ચે અને હવે સત્તામાં રહેલ પક્ષ…

દેશમાં કોરોનાની બીજી લહેરની કપરી સ્થિતિ જોતા રાજ્ય સરકારોએ લોકડાઉન અથવા કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. આ સાથે હોસ્પિટલમાં બેડની મુશ્કેલીઓ ઉભી થતા ઘણા બધા ક્ષેત્રોમાં કોવીડ…

કોરોના સામેની જગમાં જીત મેળવવા માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય  છે. લોકોમાં જાગૃતતા લાવી ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે સરકાર, સ્થાનિક તંત્ર…

Suprime Court India

ઇન્સયુરન્સ કંપનીનો વ્યવસાય પમેકિંગ લોસ ગુડથના વ્યવસાય તરીકે ઓળખાય છે. ઈન્સ્યુરન્સના કિસ્સામાં જ્યારે કોઈ મૃતકના પરિજનને વીમા રકમ પેટે વધારાના રકમની ચુકવણી કરવામાં આવે તો ચોક્કસ…