Abtak Media Google News

AIIMS ખાતે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની કિડની ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવી.ડોકટરોની ટીમે સવારે 8 વાગ્યે ઓપરેશન શરૂ કર્યું. જેટલી શનિવારે જ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કિડનીની બીમારી પછી એક મહિના સુધી તેઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું. નાણા મંત્રીએ પોતે જ ટ્વીટ કરી પોતાની બીમારી અંગે જાણકારી આપી હતી.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.