દાઉદી વ્હોરા કોમના ૫૩માં ધર્મગુ‚ સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબે તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન દાઉદી વ્હોરા સમાજના લોકોને તમાકુના વ્યસની તદ્દન મુકત વાનું ફરમાન કર્યું હતું. આ ફરમાનને વ્હોરા કોમના અનુયાયીઓ અને ખાસ કરીને નાના બાળકોએ મો ચડાવી લીધુ છે અને વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્કશોપ યોજાયા હતા. તમાકુની કુટેવમાંી મુકત વા સૈયદના સાહેબે મધનું સેવન કરવાનો નુસ્ખો બતાવ્યો છે તેમજ ડોકટરની મદદી અને કાઉન્સીલીંગ દ્વારા વ્યસન મુકત ઈ શકાય છે. વ્યસનને કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે અને વ્યસની સમાજ માનસીક, ર્આકિ અને સામાજિક દ્રષ્ટીકોણી નબળો પડે છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી