જસદણમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે દર્દીઓને સારવાર માટે રાજકોટ મોકલવામાં આવતાં હતાં ત્યાં પણ પથારીઓ ખૂટી પડતાં સ્થાનિક લેવલે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા રવિવારે વિરનગર ગામે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ૭૦ બેડની કોરોના હોસ્પિટલ ખુલ્લી મૂકી હતી અને મંગળવારે સવારે રાજ્યની સરદાર સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઈ બોધરાએ જસદણમાં ૨૫ બેડની કોરોના હોસ્પિટલ ખુલ્લી મુક્તા હવે જસદણ વીંછીયા પંથકના કોરોના પોઝિટિવ દર્દીઓને રાહત થશે નોંધનીય છે કે બન્ને તાલુકામાં કુંવરજીભાઇ બાવળીયા અને ડો. ભરતભાઈ બોધરાની કામગીરી શ્રેષ્ટ રહેતાં પ્રજામાં રાહત છે.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર