સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી તબીબી અધિક્ષકની કચેરીના દરવાજા પાસે જ એક નહી બે બે ડાઘીયા કુતરા અડીંગો જમાવીને બેસી રહે છે. તબીબી અધિક્ષકને મળતા પહેલાં બંને શ્ર્વાનનો સામનો કરવો પડે તેવી સ્થિતી કાયમી બની રહી છે. હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ હોવા છતાં શ્ર્વાનને તગડવાની તસ્દી લેતા ન હોવાથી તબીબી અધિક્ષકને રજૂઆત કરવી અને મુલાકાત કરવી મુશ્કેલ બને છે. બંને શ્ર્વાને તબીબી અધિક્ષકની કચેરીને પોતાનું રહેઠાણ બનાવી દીધું છે.
Trending
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ