સતત ટ્રાફિકથી ધમધમતા એવા શહેરના કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોકના મહાકાય સર્કલને ટૂંકુ કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. નવનિર્મિત સર્કલનું બાંધકામ પૂર્ણ થતા લાંબા સર્કલ ટૂંકુ કરવાની કામગીરી શ‚ કરવામાં આવી છે. ચારેય સાઈડની દિવાલો દૂર કરી અંદર આવેલા ત્રણ સર્કલને હટાવાની કામગીરી શ‚ કરી દેવામાં આવી છે. આ સર્કલ ટૂંકુ થતાની સાથે જ ટ્રાફિક સમસ્યા હલ થઈ જશે.
Trending
- નરસિંહ જયંતિ ક્યારે ઉજવાશે, જાણો તિથિ, શુભ સમય અને પૂજાવિધિ
- ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ