મુખ્યમંત્રી વિજયભાઈ અને નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત આલ્ફનસસ સ્ટોઈલીંગા વચ્ચે વાયબ્રન્ટ સમીટ દરમિયાન થયેલા વિવિધ એમઓયુ સંદર્ભે આજે પરામર્શ થયો હતો. નેધરલેન્ડના રોટર ડેમ પોર્ટ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ વચ્ચે મેરીટાઈમ યુનિવર્સિટી અને મેરીટાઈમ કલ્સટર વિકસાવવા થયેલા એમઓયુ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટી અને નેધરલેન્ડની યુનિવર્સિટી વચ્ચે એગ્રીકલ્ચર રિસર્ચ માટે સહભાગીતા અંગેની ચર્ચા પણ થઈ હતી.
Trending
- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી
- ઓમકારેશ્વર મંદિરમાં પધાર્યા “બાબા કેદારનાથ”
- ‘સાવી’નું ટીઝર લોન્ચ, ફિલ્મ એક્શન-થ્રિલરથી છે ભરપૂર
- હાઇકોર્ટએ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આપી મોટી રાહત
- મૌલવીની ધરપકડ બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- કંગના રનૌતે કર્યો વિસ્ફોટ, જાણો ચૂંટણી જીતવા બાબતે શું કહ્યું ?
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે