મુખ્યમંત્રી વિજયભાઈ અને નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત આલ્ફનસસ સ્ટોઈલીંગા વચ્ચે વાયબ્રન્ટ સમીટ દરમિયાન થયેલા વિવિધ એમઓયુ સંદર્ભે આજે પરામર્શ થયો હતો. નેધરલેન્ડના રોટર ડેમ પોર્ટ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ વચ્ચે મેરીટાઈમ યુનિવર્સિટી અને મેરીટાઈમ કલ્સટર વિકસાવવા થયેલા એમઓયુ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટી અને નેધરલેન્ડની યુનિવર્સિટી વચ્ચે એગ્રીકલ્ચર રિસર્ચ માટે સહભાગીતા અંગેની ચર્ચા પણ થઈ હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી