Abtak Media Google News

ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં બે પાયલોટ્સ સાથે ગુરુવારના રોજ આસામના માજુલી ટાપુમાં ક્રેશ થયું હતું.

Advertisement

ટાપુના જિલ્લામાં પોલીસઅધિકારીએ ઘટના અને મૃત્યુની પુષ્ટિ કરી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,સંરક્ષણ અને આઈએએફના જવાનો મંજુલીમાં જતા હતા.

પ્રારંભિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર જે આસામના જોરહટ જિલ્લામાં રોહરાહ હવાઈમથકથી ઉપડ્યું હતું,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.