Abtak Media Google News

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કાલાવડ રોડ પર આવેલી છ.શા.વિરાણી બહેરા-મુંગા શાળા ખાતે સત્ય અને અહિંસા વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો.

Img 20220719 Wa0015

જેમાં સાયબર ક્રાઇમના એસીપી વિશાલકુમાર રબારીએ મુક-બધિર બાળકોને બાળકોને ટેકનોલોજીના ઉપયોગ અને તેની સાવચેતી અંગે માહિતી આપી હતી.

Img 20220719 Wa0016

Img 20220719 Wa0018

સાયબર ક્રાઇમમાં કેવા પ્રકારના ફોર્ડ અને ગુના થતા હોય છે તે અંગેની રસપ્રદ બનીને ભાગ લીધો હતો તેમજ બહેરા-મુંગા બાળકોએ એસીપી વિશાલકુમાર રબારીને કેટલાક પ્રશ્ર્નો પૂછયા હતા તેનો સરળ રીતે સમજાય તે રીતે સમજ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.