Abtak Media Google News

વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના અબુ જાફ‚સ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ નૈરોબીથી કમ્પાલા યુગાન્ડા પધાર્યા તથા ભવ્ય નવી મસ્જીદનું ઈફતીતાહ કર્યું અને મસ્જીદનું નામ ‘બુરહાની મસ્જીદ’ આપ્યું છે.57Ef0A2A E7Be 4Db6 B31B 1A6A168F96B3ડો.સૈયદના સાહેબ કમ્પાલા પધારતા કમ્પાલા પાર્લામેન્ટ સેન્ટ્રલના મેમ્બરો તથા આગવેનો તથા દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ બહેનો બાળકોએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ યુગાન્ડાના પ્રેસીડેન્ટએ દેશના મહેમાન તરીકે સન્માનીત કર્યું છે. ડો. સૈયદના સાહેબ રાજકોટ પધારે તે માટે તડામાર તૈયારી ચાલી રહી છે. હજુ કયારે પધારે તે તારીખ આવેલ નથી ટુંક સમયમાં જાહેર થશે તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસ વાળાએ અખબાર યાદીમાં જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.