વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના અબુ જાફસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ નૈરોબીથી કમ્પાલા યુગાન્ડા પધાર્યા તથા ભવ્ય નવી મસ્જીદનું ઈફતીતાહ કર્યું અને મસ્જીદનું નામ ‘બુરહાની મસ્જીદ’ આપ્યું છે.ડો.સૈયદના સાહેબ કમ્પાલા પધારતા કમ્પાલા પાર્લામેન્ટ સેન્ટ્રલના મેમ્બરો તથા આગવેનો તથા દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ બહેનો બાળકોએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ યુગાન્ડાના પ્રેસીડેન્ટએ દેશના મહેમાન તરીકે સન્માનીત કર્યું છે. ડો. સૈયદના સાહેબ રાજકોટ પધારે તે માટે તડામાર તૈયારી ચાલી રહી છે. હજુ કયારે પધારે તે તારીખ આવેલ નથી ટુંક સમયમાં જાહેર થશે તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસ વાળાએ અખબાર યાદીમાં જણાવ્યું હતુ.
Trending
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા