Abtak Media Google News

ધનંજય ગ્રુપ તા વતન કે રખવાલે સોશ્યલ ગ્રુપ દ્વારા તા.૮ને શનિવારે સાંજે ૫:૩૦ કલાકે લોધીકા તાલુકાના પાંભર ઈટાળા ગામે સરદાર વલ્લભભાઈ પટેલ તા સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ તકે રકતદાન કેમ્પ, માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ તા સહકારી શિબિર સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે પ્રતિમાની અનાવરણ વિધિ તા રકતદાન શિબિરનું ઉદ્ઘાટન શે. આ તકે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા પણ ખાસ ઉપસ્તિ રહેશે. દિપ પ્રાગટ્ય સ્વામી વિવેકસાગરદાસજીના હસ્તે કરવામાં આવશે. અતિિ વિશેષ તરીકે લક્ષ્મી ડાયમંડ સુરતના વસંતભાઈ ગજેરા, સવાણી ગ્રુપ સુરતના મહેશભાઈ સવાણી અને રાજહંસ ટ્રેડીંગ કંપનીના બટુકભાઈ મોવલીયા હાજરી આપશે.

આ કાર્યક્રમની વિગતો આપવા ‘અબતક’ની મુલાકાતે ઘનશ્યામભાઈ પાંભર, ચેતનભાઈ રામાણી, વિજયભાઈ સખીયા, પીન્ટુભાઈ પણસારા, મિલનભાઈ પાંભર, પરેશભાઈ સરધારા, કમલેશભાઈ સાવલિયા, દિપકભાઈ વસોયા, વિરભદ્રસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, હશિસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, છગનભાઈ મોરઠ અને લાખાભાઈ સાગઠિયા સહિતના ઉપસ્તિ રહ્યાં હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.