Abtak Media Google News

ભોગાવોનાં કાંઠે હજરત સુલતાન બાવાના બેસણા 

સતિ થવા માંગતા  રાણકદેવીને અગ્નિ ન  મળતા વઢવાણ પાણી વગરનું રહેશે તેવો શ્રાપ આપેલો 

વઢવાણ શહેર એટલે એક ઐતિહાસિક નગરી તરીકેનું ગામ ઓળખાતું ગામ છે આ વઢવાણ શહેરમાં કવિ દલપતરામ તેમજ ભગવાન મહાવીર સ્વામી તેમજ ગાંધીજી સહિતના અનેક મહાનુભાવો અને મોટી મોટી હસ્તીઓ આ શહેરમાં રાતવાસો કરી ગઈ હોવાના ઈતિહાસીક પુરાવા આજે પણ મોજુદ જોવા મળી રહ્યા છે ત્યારે વઢવાણ આજથી વર્ષો પહેલા જૂની પેઢીમાં વર્ધમાન પુરી નામથી આ ગામની ઓળખ હતી આ ગામમાં મોટાભાગે જઈને કુટુંબને પરિવારોનો મોટી માત્રામાં વસવાટ હતો ત્યારે સમય બદલાતા અને સમય સંજોગો ઊભા થતાં આ ગામ એક ઐતિહાસિક નગરી તરીકેનું આ ગામ હાલમાં માત્ર ને માત્ર જૈન સામાન્ય ઘર છે વઢવાણમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે વર્ષો પહેલા વધુમાં પુરી નામ બદલી અને વઢવાણ શહેર નામ નું નામકરણ કરવામાં આવ્યું વઢવાણ શહેર ફરતો કિલ્લો બાંધવામાં આવ્યો છે જેના સાત દરવાજા અને આઠ ની બારી આવેલી છે આ વઢવાણ શહેર ઐતિહાસિક નગરી માં શહેરના પ્રવેશદ્વાર ઉપર જ ધોળી પોળ નામનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે ત્યારે હાલમાં જાણવા મળી રહ્યું છે કે ધોળીપોળ ની બાજુમાં ભોગાવો નદી આવેલી છે નદીના કાંઠા ઉપર વર્ષો પહેલા ખેતરમાં પીલુડી ના પાંદડા માં લાઈલાહા ઈલ્લ મોહમ્મદ રસુલીલા લખેલા પાંદડા વઢવાણમાં જોવા મળ્યા હતા ત્યારે આ પટેલના ખેતરમાં એક કબર જોવા મળી હતી જે વર્ષો પહેલા હઝરત સુલતાન શાહ બાવા ઓળખે ધોળા પીર દાદા નામથી થાય છે ત્યારે હાલમાં જાણવા મળી રહેલ વિગતો અનુસાર વઢવાણ શહેરના ભોગવવા નદીકાંઠે હજરત સુલતાન સા બાવા ના બેસણા છે આ સમયે કથિત લોકોના કહેવા મુજબ રાણકદેવી સતી થવા વઢવાણ નગરમાં અગ્નિ માંગવા નીકળ્યા હતા પરંતુ નગરજનોએ અગ્નિ ન આપતા પાણી વગરનું ગામ રહેશે તેવો શ્રાપ રાણકદેવીએ વઢવાણ શહેર ને આપ્યો હતો આ વાસ્તવિકતા છે આ સમયે રાણકદેવી આજ રાત સુલતાન શાહ પાસે અંગાર માંગ્યો હતો પરંતુ હઝરત સુલતાન બાવા ઉર્ફે ધોળા પીર દાદા વઢવાણ નગરને પાણી વગર રહેશે તો   શ્રાપ આપ્યો હતો તેપાછો ખેંચવા કહ્યું હતું ત્યારે રાણકદેવીએ ભોગવા નદીમાં પાણી નહીં રહે તેવો શ્રાપ આપી વઢવાણ ને શ્રાપમાંથી મુક્તિ કર્યું હતું તેમાં 80 વર્ષના ભાજીપાવ ભાઈ મિલજાએ જણાવ્યું હતું વડવાણ ભોગાવો નદી કાંઠે એક બિલાડી નું ઝાડ હતું જેમાં દરેક પાન પર અલ્લાહ અને મહંમદ લખેલું જોવા મળતા લોકો પણ ઘરે લઇ ગયા હતા શહેરના અનેક મુસ્લિમ પરિવારો આજે પણ આ પાંદડા સાચવી રાખ્યા નો પઠાણ દિલાવર ખાન અબ્દુલ ખાન દ્વારા જણાવવામાં આવ્યું હતું વઢવાણ ધોળીપોળ વિસ્તારનું નામ પણ ધોળા પીર દાદા ની જગ્યા પર પડ્યું હતું વઢવાણ ભોગાવો નદી કાંઠે હઝરત સુલતાનપુર પે ઘોડા પીર દાદા ની દરગાહ ઇતિહાસ બની છે દર રજબચાંદ 10 અને 11 ના દિવસે ધોળા પીર દાદા નો થાય છે જેમાં હિન્દુઓ અને મુસ્લિમો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કોમી એકતાના દર્શન કરાવ્યા છે ત્યારે આ તમામ માહિતી લોકો પાસેથી જાણવા મળ્યું હોવાની વિગતો અનુસાર આપવામાં આવી છે

 

વઢવાણ નદીના કાંઠે રાણકદેવીનું મંદિર

વઢવાણના નદીકાંઠે આજે પણ રાણકદેવી નું મંદિર આવેલું છે જ્યાં પણ અનેક લોકો પોતાની આસ્થા સાથે આ મંદિરમાં દર્શન માટે જાય છે ત્યારે વઢવાણમાં બારી રોડ પાસે રાણકદેવીનું મંદિર આવેલું છે જ્યાં ગોંડલ તેમજ સૌરાષ્ટ્રના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતાં હોય છે અને રાણકદેવી ના મંદિરે દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે

લાખુપોળ નજીક કવિ દલપતરામ બાગ ઐતિહાસિક નજરાણુ

વઢવાણ શહેરની ઐતિહાસિક નગરી માં જ્યાં કવિ દલપતરામ નો જન્મ થયો ત્યારે વઢવાણ શહેરમાં ઐતિહાસિક નગરી માં આજે પણ કવિ દલપતરામ બાગ વઢવાણ શહેરના લાખુપોળઉપર રોડ ઉપર જતા રસ્તા ઉપર આવે છે ત્યારે આ એક ઐતિહાસિક નગરી વર્ધમાન પુરી વઢવાણમાં કવિ દલપતરામ પણ જ્યાં તેમનો જન્મ થયો અને ઐતિહાસિક નગરી માં કવિ દલપતરામે વઢવાણ નું નામ પણ એક ઐતિહાસિક અક્ષરે લખી અને વઢવાણ અને ઓળખ આપી તેઓ હાલમાં અમિત ભાઈ કંસારા દ્વારા જણાવવામાં આવ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.