Abtak Media Google News

અબતકને આગેવાનોએ વિશેષ વિગતો આપી

દશનામ ગોસ્વામી સમાજ પ્રેરિત અતિત નવ નિર્માણ  સેના દ્વારા આગામી તા.૩૦ના રોજ વિનામૂલ્યે ફરસાણ વિતરણ સંસ્થાનું સભ્યપદ ધરાવનારને થશે. તેવું આજરોજ અબતકની મુલાકાતે આવેલા સમાજના આગેવાનોએ કહ્યું હતું.

આ સંસ્થામાં સભ્ય બનવા ઇચ્છુકોએ આગામી તા. ૧૯ થી ર૩ દરમિયાન સંસ્થાના પ્રમુખ રાજેશગીરી ઇશ્ર્વરગીરી ૭૫૧૨૪ ૫૩૭૦૯ મંત્રી હસમુખગીરી ગોપાલગીરી મો. ૯૯૭૮૦ ૩૫૮૬૩ સંગઠન મંત્રી ભાવેશગીરી મનસુખપરી મો. ૯૭૩૭૬ ૬૫૩૩૦ નો સંપર્ક કરવો આ તકે પ્રેસ મુલાકાતે સંજયગીરી બચુગીરી, નિલેશભારથી ભગવાનભારથી, દર્શનગીરી નિરંજનગીરી હેરીનેગીરી હસમુખગીરી, રાજેશગીરી મુનગીરી, પ્રભાતગીરી ચુનીગીરી રાજેશગીરી ઇશ્ર્વરગીરી હસમુખગીરી ગોપાલસિંહ વિગેરે અબતક મીડીયાની મુલાકાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.