નોવેલ કોરોના વાયરસની વિશ્વ રોગચાળા મહામારી અંતર્ગત તેના સંક્રમણ થી બચવા ખાસ કરીને વૃધ્ધોદ, બિમારી વ્યક્તિઓ, નાના બાળકો તેમજ સર્ગભા થી ઓને ખાસ સંભાળ લેવા અંગે માન.જિલ્લાર વિકાસ અધિકારીના અધ્યરક્ષતામાં રાજકોટ જિલ્લાત પંચાયત, સભાખંડ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે જિલ્લાલ પંચાયતના પ૦ વર્ષથી મોટી ઉંમરના કર્મચારીઓને શુ કાળજી લેવી તે અંગે સંપુર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં મુખ્યલ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ એન. ભંડેરી, એપેડેમિક મેડીકલ ઓફીસર ડો.નિલેશ એમ. રાઠોડ એ નોવેલ કોરોના વાયરસ ની મહામારી ના સંક્રમણ થી બચવા વયોવૃધ્ધઓ લોકોએ નીચે મુજબની કાળજી લેવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ હતો.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!