Abtak Media Google News

નોવેલ કોરોના વાયરસની વિશ્વ રોગચાળા મહામારી અંતર્ગત તેના સંક્રમણ થી બચવા ખાસ કરીને વૃધ્ધોદ, બિમારી વ્યક્તિઓ, નાના બાળકો તેમજ સર્ગભા થી ઓને ખાસ સંભાળ લેવા અંગે માન.જિલ્લાર વિકાસ અધિકારીના અધ્યરક્ષતામાં રાજકોટ જિલ્લાત પંચાયત, સભાખંડ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે જિલ્લાલ પંચાયતના પ૦ વર્ષથી મોટી ઉંમરના કર્મચારીઓને શુ કાળજી લેવી તે અંગે સંપુર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં મુખ્યલ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ એન. ભંડેરી, એપેડેમિક મેડીકલ ઓફીસર ડો.નિલેશ એમ. રાઠોડ એ નોવેલ કોરોના વાયરસ ની મહામારી ના સંક્રમણ થી બચવા વયોવૃધ્ધઓ લોકોએ નીચે મુજબની કાળજી લેવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.