Abtak Media Google News

દિવ્યાંગ બાળકોની સારસંભાળ માટે જૂનાગઢ ખાતે ચાલી રહેલ સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પરમાર દ્વારા બાળકોને સોમનાથ મહાદેવના દર્શનાર્થે લાવવા લાગણી સોમનાથ ટ્રસ્ટ સમક્ષ વ્યકત કરતા ટ્રસ્ટ દ્વારા આ તમામ ૬૦ જેટલા બાળકોને ચાલી શકતા ન હોય, જે માટે સંલગ્ન વ્યવસ્થામાં વાહન વ્યવસ્થા સોમનાથ મહાદેવના દર્શન, પ્રસાદ વિતરણ, પોષણક્ષમ બિસ્કીટ વિતરણ વગેરે કરવામાં આવેલ હતુ.

બાળકોનાં માનસમાં યાદગારરહે તેવી તીર્થયાત્રા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પરમાર દ્વારા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તથા વ્યવસ્થામાં જોડાયેલ સૌ કર્મચારીઓનો આભાર વ્યકત કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.