તહેવારો આવી રહયા છે, ત્યારે લોકોને મુશીબતનો સામનો ના કરવો પડે અને મજૂરવર્ગ પોતાના વતન સમયસર પોહચી શકે , તે માટે રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા કાલથી 50 વધારાની બસ દોડાવામાં આવશે, જેમાં કાલથી દાહોદ- ગોધરાના મજૂરો માટે વતન જવા 10 બસો ચાલુ કરાશે, ત્યાર બાદ દાહોદની બસ સુરત જશે, અને હીરાઘશતા કારીગરોને પરત લાવશે, જેથી મજૂરવર્ગ મુશીબતનો સામનો નહિ કરવો પડે, દિવાળી બાદ નાના ગામડાંમાં 50 બસ દોડવામાં આવશે, જેથી વિધાર્થી અને નોકરીયાત વર્ગને મુશીબત ના પડે, જોકે એસટી ડિવિઝનને દિવાળીનો તેહવાર ફળશે, દિવાળી એસટી ડિવિઝનને 35 લાખની કમાણી કરીને આપશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી