વાંદરો ગલ્ઠો થાય તો પણ ગુલાટી મારતા ન ભૂલે તેમ ભારત-પાકિસ્તાન ભાગલાને વર્ષો વિતી ગયા હોવા છતાં હજુ પણ પાકિસ્તાનને જંપ ન વળ્યો હોય તેમ કાશ્મીર મુદે વારંવાર સરહદ પર સીઝફાયરનો ઉલ્લંધન કરી ગોળીબારી કરે છે . અને આપણાં દેશને શાંતિનો સ્વાસ લેવા દેતુ નથી. તાજેતરમાં જ પાકિસ્તાને ફરી આવી કરતૂત કરતાં કાશ્મીરમાં રહેતા જવાન પરિવારને મળવા પોતાના ઘરે આવ્યા હતા તેવા જવાન અને તેની પત્નીને ભોગ લીધો હતો . આ પ્રકારના સીઝફાયરીગમા પાકિસ્તાન સતત ગોળી બારી અને 82 મીમી અને 120મીમીના ગોળા વરસાવે છે જેનાથી કાશ્મીરમાં ભારે માલ અને જાનહાનિ થવા પામી છે
Trending
- મતાધિકાર છીનવાય એવી પરિસ્થિઓ કઈ કઈ છે, તે જાણો છો???
- iPhone ઉપભોકતા સાવધાન !!!
- લોકશાહી માટે મતદાનના તમામ તબક્કા મહત્વપૂર્ણ
- રાજકોટ રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનશે: અશ્વિની વૈષ્ણવ
- સેન્સરમાં ગડબડ: રાજકોટ શહેરમાં બે સ્થળોના તાપમાનમાં 8 ડિગ્રીનો તફાવત!
- મૃણાલ ઠાકુરનો આ લૂક જોઈને ફેંસ થયા દિવાના
- સુપ્રીમ કોર્ટે NOTA અંગેની એક અરજી પર EC પાસેથી જવાબ માંગ્યો
- મુસાફરોને ધ્યાને લઇ રૂખડીયા કોલોની તરફ નવો રસ્તો બનાવશે રેલવે