તેલંગણા સ્ટેટની દેશી પ્રજાની સુધારણા-બુલ મધર ફાર્મ, ગૌશાળાને સ્વાવલંબી બનાવવા ગૌમૂત્ર-ગોબરના ઉપયોગ દ્વારા મહિલા સશકિતકરણ અને યુવા રોજગાર, કાઉ ટુરીઝમ સેન્ટર તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ગૌ આધારીત ઓર્ગેનિક ફામીંગ માટે ગૌશાળાની સ્થાપના જેવા વિવિધ મુદાઓ પર ડો. કથીરીયાએ શ્રીનિવાસ યાદવ સાથે ગૌસેવા રાષ્ટ્ર સેવા ની દસ્તાવેજી પુસ્તિકા સાથે વિગતવાર ચર્ચા કરી હતી.ડો. કથીરીયાની સાથે તેલંગણા, આંધ્રપ્રદેશમાં ગૌસેવામાં કાર્યરત જસમતભાઇ પટેલ, રિઘ્ધેશ જાગીરદાર, અમિતાભ ભટ્ટનાગર, પુરીશ કુમાર, આર.કે. જૈન અને શેખર રેડી ઉ5સ્થિત રહ્યા હતા. શ્રીનિવાસે ડો. વલ્લભભાઇ કથીરીયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી અભિવાદન કર્યુ હતું.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક