ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે જેમાં પુણે-નિજમુદ્દીન એક્સપ્રેસ બારમેર યશવંતપુર એક્સપ્રેસ. પુણે ઇન્દોર એક્સપ્રેસ. ઇન્દોર પુણેએક્સપ્રેસ, ચંદીગઢ કોચીવેલી એક્સપ્રેસ રદ કરાય છે. પુણે,ઇન્દોર ,ચંદીગઢ,ભાવનગર,રાજકોટ,અમદાવાદ આવતી જતી ટ્રેન રદ કરવામાં આવી છે. 12 ઓગસ્ટ સુધી કુલ 28 જેટલી ટ્રેન રદ કરાય છે. તેમજ ટ્રેનના માર્ગમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે