ગળ્યું ફળ ડાયાબિટીસના દરદીઓએ ન ખાવું જોઈએ, કેમ કે કોઈ પણ પ્રકારનું ગળપણ ખાવાથી બ્લડ-શુગરમાં વધારો ાય છે એવી માન્યતા પ્રવર્તી રહી છે ત્યારે બ્રિટનના અભ્યાસીઓનું કહેવું છે કે ફળનું ગળપણ ખાવાી ડાયાબિટીસ વધે કે ડાયાબિટીસ થાય એવું ની. એનું કારણ છે ગ્લુકોઝ અને ફ્રક્ટોઝની અલગ પ્રકારની ચયાપચયની ક્રિયા. ફળમાંથી જે શુગર મળે છે એ ફ્રક્ટોઝ પ્રકાર હોય છે.ફ્રક્ટોઝ રિફાઈન્ડ શુગરની જેમ જ ઝટપટ લોહીમાં ભળી જતી ની.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!