Abtak Media Google News

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, શ્રદ્ધેય ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૧૮મી જન્મજયંતી નિમિતે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્મરણ કર્યું હતું. ડો.શ્યામાપ્રસાદ મુખર્જી પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક, શિક્ષણવિદ જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.