ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, શ્રદ્ધેય ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૧૮મી જન્મજયંતી નિમિતે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્મરણ કર્યું હતું. ડો.શ્યામાપ્રસાદ મુખર્જી પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક, શિક્ષણવિદ જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો