Abtak Media Google News

હિમતનગર તાલુકાના લાલપુર ગામમા ફુડ પોઇઝનીગ થી 46 લોકોને થઈ  અસર…

1 80
હીમતનગર તાલુકાનાં લાલપુર ગામમાં પાણીપુરી અને કેરીનો રસ ખાવાથી 46 લોકોને થઈ ફુડ પોઇઝનીગની અસર. આની જાણ આરોગ્ય વિભાગને થતાં આરોગ્ય વિભાગની ટીમો લાલપુરમા કામે લાગી.

Whatsapp Image 2018 05 25 At 8.19.27 Pm 1

2 56આ દરમ્યાન સર્વે હાથ ધરાયો અને  ભોગ બનનારના સેમ્પ્લ લેવાયા.

3 48

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.