Abtak Media Google News

સુરતની દાઉદી વ્હોરા સમાજની દાના કમીટીએ પવિત્ર રમઝાનમાસમાં એક ખરા અર્થમાં પૂણ્યનું ભાથુ બાંધી અલ્લાહને પામવા કોશીષ કરી હતી. સુરતનાં નાનપુરા અઠવાલાઈન્સ વિસ્તારમાં જેને માથે કુદરત સિવાય કોઈ છત્રછાયા નથી એવા અનાથ બાળકો વસવાટ કરી રહ્યા છે. આ બાળકોને સુરત વ્હોરાવાડની દાના કમીટીના સભ્યોએ પોતાની યથા શકિત મુજબ ખાધ પદાર્થોનું વિતરણ કર્યું હતુ જો આ કમીટીના સભ્યોનું અનુકરણ દરેક જગ્યાઓ પર થતુ રહેતો દેશમાં ગરીબી નામશેષ થતી રહે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.