માંગરોળના મનખેત્રા વાડી વિસ્તારમાં રહેતા પરિવારની ચાર વ્યક્તિની હત્યા થઈ, હત્યાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી પોલીસ, એક પરિવારના પત્ની પુત્ર પુત્રી સહિત ચાર લોકોની હત્યા થયેલ છે. માંગરોળ તાલુકાના માનખેતરા ગામે ટાકુડી વાળી વિસ્તારમાં રહેતા દેવરાજ સોમાભાઈ ગોહેલની પત્ની પુત્ર અને ૨ પુત્રી સહીત ચાર વ્યકતીની હત્યા થતા પોલીશ ઘટના સ્થળે પોહચી, હત્યામા પોલીસે પતિ દેવરાજની પુછપરસ હાથધરવામાં આવી છે. પોલીસને પતિ દેવરાજ પર શંકા છે કે પત્ની અને બાળકોની હત્યા એમણે કરેલ છે.
Trending
- બમ્પર ઓફર સાથે Jioનો નવો પ્લાન લૉન્ચ
- અબ્દુલ સાંધ મર્ડર કેસમાં કુખ્યાત રફીક અને જિહાલ સાંધની ગોળી મારી હત્યા
- આ ટિપ્સથી તમારા પાર્ટનર ગમે તેટલા ગુસ્સામાં હશે તો પણ તે માફી માંગશે
- બિગ બોસથી લોકપ્રિય બનનાર અબ્દુ રોજિક અમીરાએ કરી સગાઈ
- ધો. 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
- તો આ છે આદિનાથજી અને અક્ષય તૃતીયાનો મહિમા
- આવો રંગીન મહેલ કદાચ તમે નહિ જોયો હોય!!
- મુંબઈમાં વર્ષી તપ પારણા મહોત્સવ બન્યો તપ પ્રેરણા મહોત્સવ