Abtak Media Google News

માંગરોળના મનખેત્રા વાડી   વિસ્તારમાં રહેતા  પરિવારની ચાર  વ્યક્તિની હત્યા થઈ, હત્યાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી પોલીસ, એક પરિવારના પત્ની પુત્ર પુત્રી સહિત ચાર લોકોની હત્યા થયેલ છે. માંગરોળ  તાલુકાના  માનખેતરા ગામે  ટાકુડી વાળી  વિસ્તારમાં રહેતા  દેવરાજ  સોમાભાઈ  ગોહેલની  પત્ની  પુત્ર  અને  ૨ પુત્રી  સહીત  ચાર વ્યકતીની હત્યા  થતા  પોલીશ  ઘટના સ્થળે પોહચી,   હત્યામા  પોલીસે  પતિ દેવરાજની પુછપરસ હાથધરવામાં આવી છે. પોલીસને  પતિ દેવરાજ પર શંકા છે કે પત્ની અને બાળકોની હત્યા એમણે કરેલ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.