ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન-રાજકોટ આ સંસ્થા દર વર્ષ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓ ને પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ જાન્યુઆરી માસમાં આયોજીત છેલ્લા 5 વર્ષથી કરી છે. આગામી જાન્યુઆરી 2023માંઆ કાર્યક્રમનું આયોજન કરવાનું હોય સમગ્ર ક્ષત્રીય રાજ ફાઉન્ડેશનની ટીમ ગાયત્રી આશ્રમ (ગધેથડ) ગાયત્રી માં ના દર્શન કરી પૂ.લાલબાપુના પ્રમુખ ક્રીપાલસિંહ રાણા, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જેઠવા, મંત્રી શકિતસિંહ વાઘેલા, પ્રવકતા દિગવિજયસિંંહ વાઘેલા, સંગઠનમંત્રી રાજદીપસિંહ જાડેજા, સંકલન ટીમ પંકજસિંહ સરવૈયા, વિજયસિંંહ જાડેજા, દિગવિજયસિંહ જાડેજા, માલદેવસિંંહ વાઘેલા, હરદીપસિંંહ રાયજાદા, રવિરાજસિંહ ચુડાસમા, સુરભા ઝાલા, નરપતસિંહ જાડેજા, વિક્રમસિંહ પરમાર તેમજ ટ્રસ્ટીઓ તથા સમગ્ર સંકલન ટીમ આ તકે આર્શીવાદ લીધા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી