Abtak Media Google News

ધોળકીયા સ્કુલનો નીલ માંકડીયા ૯૯.૯૯ પર્સેન્ટાઈલ સાથે રાજયભરમાં પ્રથમ

નવા શૈક્ષણીક વર્ષ ૨૦૧૮-૧૯ માટેના નવા અભ્યાસ વર્ષ માટેની ગુજકેટની પરીક્ષાનું પરિણામ બહાર પડયું છે. આ પરીક્ષામાં ગુજરાતનાં કુલ ૧.૩૬ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એ અને બી ગ્રુપમાં મળીને કુલ ૧૩૪૦ વિદ્યાર્થીઓને ૯૯ પીઆર આવ્યા છે. જેમાં ૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા એ ગ્રુપમાં ૬૧૩ ૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા બી ગ્રુપમાં ૭૨૭ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.