Abtak Media Google News

કુબલીયાપરા વિસ્તારમાં આગ લાગવાની દુર્ઘટના સર્જાય હતી ત્યારે આ દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે વિવિધ વ્યવસ્થા કરવા અંગે મહાપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોને રહેવા માટે ટેન્ટની વ્યવસ્થા કરવી, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ૧૫ દિવસ ચાલે તેટલું રાશન આપવું અને મોબાઈલ ટોયલેટ મુકાવવું આ તમામ વ્યવસ્થા ત્રણ દિવસમાં કરી આપવાની માંગ ઉઠાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.