કુબલીયાપરા વિસ્તારમાં આગ લાગવાની દુર્ઘટના સર્જાય હતી ત્યારે આ દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે વિવિધ વ્યવસ્થા કરવા અંગે મહાપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોને રહેવા માટે ટેન્ટની વ્યવસ્થા કરવી, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ૧૫ દિવસ ચાલે તેટલું રાશન આપવું અને મોબાઈલ ટોયલેટ મુકાવવું આ તમામ વ્યવસ્થા ત્રણ દિવસમાં કરી આપવાની માંગ ઉઠાવવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે