કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રપતિની મંજુરી બાદ આજે રાજયસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩૫-એ હટાવવાની દરખાસ્ત રજુ કરી હતી. જેનાં પગલે દેશભરમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરેક રાજયોને એલર્ટ પર રહેવા સુચના આપવામાં આવી છે. આજે રાજકોટ રેલવે જંકશન ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. યાત્રિકોનાં સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને દરેક પ્લેટફોર્મ પર પોલીસે ફુટ પેટ્રોલીંગ પણ કર્યું હતું.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!