વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મુકવામાં આવેલ અને જે પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા બહાલી મળેલ અને બહુમતી થી કાશ્મીર ના સાદી સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ૩૭૦ હટાવવા નો નિર્ણય લેવાય જેને દેશના તમામ ખુશીનો માહોલ જોવા મળેલ અને વધારવા માટે રાજકોટ શહેરના તમામ વકીલો મા પણ જોવા મળેલ અને જેના પગલે રાજકોટ બાર ના સભ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સભ્ય દિલીપભાઈ પટેલ તથા સૌરાષ્ટ્ર કચ્છ ફેડરેશન ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ લીગલ સેલ ના ક્ધવીનર હિતેશભાઈ દવે ક્રિમિનલ બા ર ના પ્રમુખ તુષારભાઈ બસલાણી ઉદાણી ભાઈ તથા તમામ વકીલો દ્વારા ખુશી નો ઉત્સવ મનાવવા એકત્રિત થઇ ફટાકડા ફોડી દેશના શાસક પક્ષના આ નિર્ણયને આવેલ છે અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ