લોક ડાઉનના સમયમાં નાત જાતના ભેદભાવ વગર લોકોના આરોગ્યની સુરક્ષા અર્થે કર્તવ્ય નિષ્ઠા સાથે રાષ્ટ્રીય સેવા કરવા બદલ શબ્બીરભાઇ અમરેલીયા, (પ્રમુખ, લઘુમતી મોર્ચો) તથા સલીમભાઇ હાલા, (મહામંત્રી, લઘુમતી મોર્ચો, મહાનગર પાલિકા, જુનાગઢ) દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવેલ હતુ.
Trending
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો
- રાજકોટ: ધરમનગર ક્વાર્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત
- રાજ્યભરમાં આજથી ચાર દિવસ હિટવેવની આગાહી