Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Dharmik News»Astrology»૫૮ દીવાસના શ્રાવણમાં કેટલા અને ક્યાં દિવસો રહેશે ફળદાયી ??
Astrology

૫૮ દીવાસના શ્રાવણમાં કેટલા અને ક્યાં દિવસો રહેશે ફળદાયી ??

By Abtak Media03/07/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

બે મહિનાના શ્રાવણ માસમાં કયા દિવસોનું રહેશે માહત્મ્ય ???

ઉત્તર ભારતમાં ૪ જુલાઈથી શરુ થાતા શ્રાવણ માસનું મહત્વ

૪ જુલાઈ થી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થયી રહી છે. આ વર્ષે શ્રાવણ માસની સાથે અધિક માસ પણ છે . એટલે શ્રાવણ મહિનો બે મહિના સુધી ચાલવાનો છે. ૨૦૨૩માં ૫૮ દિવસનો રહેશે પરંતુ આખા બે મહિના સુધી શ્રાવણ મહિનો નહિ હોય એમાં વચ્ચે આધિક માસ આવે છે, એટલે ક્યાં અને કેટલાં સમય સુધી શ્રાવણ મહિનાની પૂજા અને ઉપવાસ કરવા એ જાણવું જરૂરી છે.

કાલથી શરુ થતા શ્રાવણ મહિનો ૫૮ દિવસોનો હોવાને કારણે તેમાં આવતા સોમવાર પણ વધી જાય છે પરંતુ એમાંથી ૪ સોમવાર જ મહત્વના છે. શ્રાવણ મહિનો બે વિભાગમાં વિભાજીત થયી જાય છે. પહેલા ચરણમાં ૪ જુલાઈ થી ૧૭ જુલાઈ નો સમાવેશ થાય છે, જેમાં સોમવારના ઉપવાસ કરવા વધુ મહત્વના રહેશે. ત્યાર બાદ બીજા ચરણમાં ૧૭ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ સુધીના સમયનો સમાવેશ થાય છે જેમાં આવતા સોમવારના ઉપવાસ કરવાથી શ્રાવણીયા સોમવાર ફળશે. આ ઉપરાંત વચ્ચેના સમયગાળામાં એટલે કે ૧૮ જુલાઈ થી ૧૬ ઓગસ્ટ સુધી અધિક માસ રહેશે.

ALSO READ  પ્રભુ મહાવીરના સંદેશને જીવનમાં ચરિતાર્થ કરવા પુરૂષાર્થ જરૂરી: ધીરગુરૂદેવ

૧૯ વર્ષ બાદ થયો આ સંજોગ

અધિક માસ આ રીતે શ્રાવણ મહિના સાથે ૧૯ વર્ષ બાદ ફરી આવ્યો છે . આ પહેલા ૨૦૦૪ના વર્ષ માં આ સંજોગ બન્યો હતો જેમાં શ્રાવણ માસ બે મહિના સુધી ચાલ્યો હતો.

ક્યાં સંજોગોમાં આવે છે અધિક માસ?

પંચાંગ પ્રમાણે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે જેને આપણે પુર્ષોત્તમ માસ તરીકે પણ ઉજવીએ છીએ.જે ચંદ્ર માસમાં સુર્યની સંક્રાંતિ નથી એ માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક મહિના દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. અધિક માસ એટલે પુરુષોત્તમ મહિનો પણ કહેવાય છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં અવ્યો છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ માસનો મહિમા

હિન્દુ પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનો હિન્દુ કેલેન્ડરના પાંચમાં સ્થાને આવે છે. અ મહિનામાં ભગવાન શિવની આરાધના, પૂજા કરવામાં આવે છે, શ્રાવણ મહિનામાં આવતા સોમવરનું ખુબજ મહત્વ છે એટલે એ મહિનામાં આવતા સોમવારના ઉપવાસ કરવાથી મન માગ્યું ફળ પ્રાપ્ત થાય છે.

ALSO READ  વાંકાનેર : દેરાસરને પર્યુષણ પર્વ નિમિતે ભવ્ય સુશોભિત કરાયું

astrology devo ke dev mahadev DHARMIKNEWS Hinduism shravanmas
Share. Facebook Twitter WhatsApp
Previous Articleબેંકનું ફોર્મ ભરવાના બહાને નરાધમે પરિણીતાને બનાવી હવસનો શિકાર
Next Article જીવનમાં કોણ છે મહત્વનું સોલમેટ કે લાઈફ પાર્ટનર ???
Abtak Media

    Related Posts

    ભયંકર કળિયુગ ક્યારે આવશે?

    21/09/2023

    આ સરળ ઉપાયથી ભગવાન બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થશે

    21/09/2023

    આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને મનમાં સંતોષ અને રાજીપો રહેશે

    21/09/2023
    Add A Comment

    Comments are closed.

    Top Posts

    સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

    21/09/2023

    જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

    21/09/2023

    ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

    21/09/2023

    રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

    21/09/2023

    પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

    21/09/2023
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Most Popular

    રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

    03/06/2021

    ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

    19/06/2021

    ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

    08/11/2017
    Our Picks

    સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

    જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

    ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

    Advertisement
    © 2023 Abtak Media. Designed by Black Hole Studio.
    • About us
    • Privacy Policy
    • Abtak Epaper
    • Live TV

    Type above and press Enter to search. Press Esc to cancel.