Browsing: DHARMIKNEWS

યોગ 26 હોય છે તેમા શિવ નામનો યોગ શિવભક્તિ માટે ઉત્તમ ગણવામાં આવે છે તે ઉપરાંત શિવ . સિઘ્ધિ .સાધ્ય આ ત્રણ યોગ નો ક્રમ આવે…

ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ ધામમાં છેલ્લા 2 વર્ષમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. કાશી વિશ્વનાથ ધામમાં દર્શન માટે આવતા ભક્તો માટે સુવિધા વધારવા માટે યોગી…

સોમનાથ, પ્રભાસ પાટણમાં કાલ ભૈરવ ના પ્રાચીન સ્થાનકો છે.પ્રભાસ પાટણમાં પાટચકલા ખાતે દક્ષિણ તરફની દિવાલ ઉપર કાલ ભૈરવનું સ્થાનક છે. તેવી જ રીતે પ્રભાસના ત્રિવેણી સંગમ…

ધોરાજી સમાચાર ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિરે તા. 19.11ને રવિવારે સપ્તમ પાટોત્સવ ખુબજ ધામે ધુમે ઉજવાશે જેમાં સવારે 8 વાગ્યે પાટોત્સવ મહાપૂજા યોજાશે, ધોરાજીના હરિભક્તો તરફથી 500…

રાજકોટ ન્યુઝ, સૌરાષ્ટ્ર અને રાજકોટના એકમાત્ર અલાયદા એવા શ્રી ગણેશ મંદિર મા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરા ભારતમાં ફક્ત આ એકજ મંદિર મા દર્શનાર્થીઓ…

શ્રાદ્ધપક્ષનો અંતિમ દિવસ એટલે ભાદરવા માસની અમાસ . પિતૃપક્ષ દરમિયાન આ દિવસે પોતાના પૂર્વજો અને પૂર્વજોને આદર આપવા માટે ખાસ  વિધિઓ કરવામાં આવે છે. અમાસનો…

આગામી પખવાડિયાના બે ગ્રહણ બહુ જ સંવેદનશીલ રહેશે ધાર્મિક સમાચાર  તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ શનિવારે શનિ અમાવસ્યા સાથે જ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આવી રહ્યું છે જે ભારતમાં…

ભાદરવા મહિનાના વદપક્ષના પંદર દિવસને શ્રાદ્ધપક્ષ કહેવામાં આવે છે. આ દિવસોને પૂર્વજોના સ્મરણના દિવસો માનવામાં આવે છે. શ્રાદ્ધનો અર્થ  ભક્તિભાવથી કરવામાં આવેલ પ્રસાદને શ્રાદ્ધ કહેવાય…

સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ધન, સમૃદ્ધિ અને સુખની દેવી માનવામાં આવે છે. દરેક વ્યક્તિ માતાને પ્રસન્ન કરવા માટે પૂજા પાઠ અને ઉપાયો કરે છે.જીવનમાં ઘણીવાર એવો…

હિન્દુ ધર્મ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેની પાછળ કેટલીક ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે. મૃતક પાછળ તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં…